Book Title: Jain Aetihasik Gurjar Kavya Sanchay
Author(s): Jinvijay
Publisher: Atmanand Jain Sabha
View full book text
________________
(૧૧) સંધપતિ સમરસિંહ ૨૧૧૦૦૦૦૦ અગીઆર લાખથી અધિક દ્રવ્યવ્યય કર્યો હતે તે વખતે સેરઠ દેશમાં ઓછાથી બંધાયેલ સઘળા જિજૈ)નને મૂકાવી સમર મેઘ બન્યું હતું. સિદ્ધસૂરિ પિતાનું આયુષ્ય ત્રણ માસનું જાણી દેસલશાહ પ્રત્યે
બેલ્યા કે તમ્હારૂં આયુષ્ય પણ એક મહિનાનું છે સિહરિ સ થે એ
: તે ઊકેશપુર(એસિયા )માં જઈ હું સ્વય
તો સિયા જવું, દેસલશા
પર એસિંચા માં જઇ હનું દેવલે ગમન. કક્કસૂરિ (પ્રબંધકાર)ને મુખ્ય ચતુષ્કિકામાં સમા
ધિએ સ્થાપીશ. આપની પણ ઈચ્છા હોય તો જલ્દી ચાલે, જયાં દેવનિર્મિત વીર ઉત્તમ તીર્થ છે. સમગ્ર સામગ્રી કરી મેળવેલા સંઘ અને દેસલશાહ સાથે સિદ્ધસૂરિ ચાલ્યા. માર્ગમાં સલશાહ સ્વર્ગવાસી થયા. ચિસૂરિએ માઘણિમાએ કબ્દસૂરિને પોતાના હાથે મુખ્ય
સ્થાનમાં સ્થાપ્યા. મુનિરત્નને ઉપાધ્યાય પદ અને પદ સ્થાપ્ત, પદ- શીકમાર તથા સેમેન્દ્ર એ બંનેને વાચનાચાપ્રદાન, પુન: પાટણમાં.
* ચંપદ આપ્યું. દેસલશાહના પુત્ર સહજે અઢાર કુટુંબી જને સાથે યથાવિધિ વીરનું નાત્ર કરાવ્યું. આચાર્યોને પ્રતિભાભી( આહારાદિ આપી )ઉત્સાહથી તેણે સાધર્મિક વાત્સલ્ય કર્યું. ત્યાં આચાર્યે અષ્ટફિકા કરી. સૂરિ સહજ સાથે ફલવાધિકા ( લિધી ) ગયા, ત્યાં પાર્શ્વપ્રભુને વાંદ્યા. યાત્રા કરી અવિચ્છિન્ન પ્રયાથી પાછા ફરી સિદ્ધસૂરિ સંઘ સાથે પત્તનપુર પધાર્યા.
૧ ઉન્નતિ રેસ: જુનાગધ |
सप्तभिः सङ्घपतिभिरन्वितो गुरुभिः सह ।। महातीर्येषु सर्वेषु सहस्रद्वितीयेन सः । साधं याति करोति स्म द्वियात्रामेष पूववत् । व्ययस्तु तत्र यात्रायां लक्षा एकादशाधिकः । द्विवलक्या उम्मसत्का: स्वयं देसलसाधुना ॥
–નાભિનંદનહારપ્રબંધ પ્ર. ૫, મલેક ૯૭૩-૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504