Book Title: Jain Aetihasik Gurjar Kavya Sanchay
Author(s): Jinvijay
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 483
________________ રાસર (૧૬) દવે, દૂર્વા, અક્ષત, ચંદન વિગેરે સ્થાલમાં સ્થાપી સ. દેસલ અને સમરના લલાટમાં અક્ષતયુક્ત તિલક કર્યું. ગીત-મંગલ) બંદિપાઠ થતાં, પંચપરમેષિમંત્રનું સ્મરણ કરતાં દેસલશાહે પિતાનું ઘર અલંકૃત કર્યું. દેસલશાહે દેવાલયમાંથી ઉતારીને આદિજિનને કદિયક્ષ સાથે ઘરદેરાસરમાં સ્થાપ્યા. પુત્ર સાથે આસન પર બેઠેલા સંઘપતિને નગર કેએ ચૂંછણ કરી આશીર્વાદપૂર્વક વંદન કર્યું. સમરાશાહે પણ તે લોકોને વસ્ત્ર, તાંબૂલ આપવાથી કૃતાર્થ માનતાં સન્માન કર્યું. બન્દી, ગાયકે, બ્રાહ્મણે, યાચકે અને અન્ય આશીર્વાદ આપનાર સર્વને પ્રસન્ન કર્યા. સહજપાલ વિગેરે પુત્રએ અનુક્રમે વિનય પૂર્વક પિતાના ચરણને દૂધથી પખાલ્યા. શાહે ત્રીજે દિવસે દેવભેજ્ય કરાવ્યું. તેમાં ઈચ્છાએ ભાત-પાન વિ. થી સાધુઓને પડિલાભ્યા-અછૂત કર્યા. નગરના પાંચ હજાર લેકેને ભક્તિથી જમાડ્યા. અવારિત સત્રાગારમાં તે લોકોની સંખ્યા જ કરી શકાતી ન હતી. સંઘપતિ દેસલશાહે આ તીર્થોદ્ધારમાં ર૭૭૦૦૦૦ સત્તાવીશ લાખ, સીત્તેર હજાર દ્રવ્યને વ્યય કર્યો હતો. પિતાના આત્માને કૃતકૃત્ય માનતા શાહ નિત્ય ધર્મકાર્યમાં તત્પર થઈ ગૃહકાર્યમાં ઉદ્યમી થયા. રાસકારે માત્ર વિ. સં. ૧૩૭૧ નું શત્રુંજય તીર્થોદ્ધાર-યાત્રા કરી પુનઃ પાટણ પહોંચતા સુધીનું જ વર્ણન રાસમાં આપ્યું છે. પ્રબંધકારે ત્યાર પછીનું પણ સમરાશાહના સ્વર્ગવાસ પર્યન્ત અધિક વૃત્તાન્ત આ પ્રમાણે જણાવ્યું છે– સમરાશાહ રાજસન્માનથી ઉન્નતિ પામતા પરેપકારસાર દિવસે વીતાવતા હતા. વિ. સં. ૧૩૭૫માં પુન દેસલશાહ ફરીથી પણ સાત સંઘપતિ, ગુરુ તીથ યાત્રા. અને બે હજાર મનુ સાથે સર્વ મહાતીર્થોમાં ગયા હતા. પૂર્વની જેમ બે યાત્રા કરી હતી. તે યાત્રામાં દેસલશાહે १ सप्तविंशतिलक्षाणि सहस्राणि च सप्ततिः । तीर्थोद्वारे व्ययति स्म देसल વગાયક -નાભિનંદનેતધારકબંધ પ્ર. ૫, લે છે ક૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504