Book Title: Jain Aetihasik Gurjar Kavya Sanchay
Author(s): Jinvijay
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 487
________________ પારાસાર (૧૬૪) મૂકાવ્યા હતા. તથા અનેક રાજા, રાણાઓને અને વ્યવહારિને પણ અનેકવાર ઉપકાર કર્યા હતા. સમરાશાહે સર્વ દેશમાંથી લાવી શ્રાવકના કુટુંબને તિલંગદેશમાં સ્થાપી ઉરંગલપુરમાં જિનાલયે કરાવી જિનશાસનનું સામ્રાજ્ય એકછત્ર કરાવ્યું હતું. તિલંગદેશનું આધિપત્ય પામી પરનારીસોદર સર્વોપકારસારી સમરશાહે પિતાના પૂર્વજોને લીપાવ્યા હતા. જન્મથી માંડી પ્રતિદિવસ ઉદય પામતા ભાગ્યવાળા સમર જિનશાસનમાં ચક્રવતી જેવા થયા. વિશ્વપ્રેમ કરનાર સમર કેના ચિત્તમાં સ્થાન મેળવ્યું ન હતું ? નીતિપૂર્વક તિલંગદેશનું રક્ષણ કરતા સમરે રામચંદ્રનું આચરણ કર્યું હતું, પાત્રમાં અસાધારણ દાન આપતાં કર્ણનું અને એનું રક્ષણ કરતાં મેઘનું અનુકરણ કર્યું હતું. ભારતેશ્વર-પ્રતિનિધિ સમરાશાહની સ્તુતિ કોણ કરી શકે ? આ પૃથ્વી પર કલિમાં પણ કૃતસગને અવતાર કરી વર્ગમાં તેમ કરવાની ઈચ્છાથી સમરાશાહ સ્વર્ગે ગયા. સમરશાહનો સ્વર્ગ જે ભરતેશ્વર વિગેરે શત્રુંજયના હવાવાસ, રક થયા, તે સુષમ-શુભ સમયમાં થયા તેમજ તેઓ રાજરાજેશ્વર હતા; જિતુ આ વિષમ કાલમાં વણિક શ્રેષ્ઠ આ સમરાશાહે પણ અદ્દભુત કૃત્ય કર્યા તેથી વર્ણનીય આ શાહ કોની સમાન કહી શકાય ? વિમલાચલમંડન આદિજિનના ઉદ્ધારકારક આ ફેસલાહન આ તે પ્રમાણે કાંઇક ચરિત કુતુકથી નિવેદિત કી પ્રબંધરચના પૂર્ણાહુતિ. * " છે. શ્રોપુંડરિકગિરિના મુકુટ તીર્થનાથની સંસ્થાપના વિધિવિધાનના સૂત્રધાર શ્રીસિદ્ધસૂરિ ગુરુચકવતી થયા, તેમના શિષ્ય ગુરુકક્કસૂરિએ આ ચરિત વિસ્તાર્યું છે, કંજરેટપુરમાં રહીને શ્રીકષ્ક્રસૂરિએ સં. ૧૩] ૧૩મા વર્ષે આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504