Book Title: Hinsashtakam
Author(s): Yakini Mahattara, Haribhadrasuri, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 1
________________ णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स શ્રી ભુવનભાનુસૂરિ જમશતાબ્દીએ નવલું નજરાણુ - ૨૨ • યાકિનીમહારાસૂનુ ભવવિરહાંકિત શ્રીહરિભદ્રસૂરિ મહારાજા કૃતમ્ સ્વોપજ્ઞ અવમૂરિ અલંકૃતમ્ નવનિર્મિત હિંસોપનિષદ્ - ગુર્જરવૃતિવિભૂષિતમ્ • પુસ્તકનું નામ : હિંસાષ્ટક, • મૂળ કૃતિ : હિંસાષ્ટક (સ્વોપજ્ઞ અવચૂરિ સાથે) મૂળકૃતિકાર તથા અવચૂરિકાર : શ્રીયાકિનીમહારાસૂનુ ભવવિરહાંકિત ૧૪૪૪ ગ્રંથ રચયિતા પ.પૂ.આચાર્યદેવશ્રી હરિભદ્રસૂરિ મહારાજા નવનિર્મિત ગુર્જરવૃત્તિ : હિંસોપનિષદ્ • મૂળ કૃતિનું પાંચ હસ્તાદર્શો દ્વારા સંશોધન + ગુર્જર વૃત્તિનું નવસર્જન + સંપાદન : પ.પૂ.વૈરાગ્યદેશનાદક્ષ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય કલ્યાણબોધિસૂરીશ્વરજી મહારાજ • વિષય : હિંસાનું સ્વરૂપ, હિંસાના પ્રકાર તથા અહિંસાપરિપાલનનું સચોટ માર્ગદર્શન. • વિશેષતા : પ્રસ્તુત વિષયમાં અતિ સંક્ષેપમાં ગાગરમાં સાગર ઠાલવી દેતો, અનેક શાસ્ત્રોના નિચોડરૂપ એકમાત્ર ગ્રંથ. હિંસાષ્ટકમ્ છે સંશોધન + વૃત્તિનવસર્જન + સંપાદન છે પ.પૂ.વૈરાગ્યદેશનાદા આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્વિજય કલ્યાણબોધિસૂરીશ્વરજી મહારાજ પ્રકાશક : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ, મુંબઈ પઠનપાઠનના અધિકારી : ગીતાર્થગુરુ અનુજ્ઞાત આત્મા પ્રતિ : ૫00 • આવૃત્તિ : પ્રથમ, પ્રકાશન વર્ષ-વિ.સં. ૨૦૧૬, વી.સં. ૨૫૩૬, ઈ.સ. ૨૦૧૦ • મૂલ્ય : રૂા.૧૪)/ © શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ પ્રસ્તુત ગ્રંથના કોઈ પણ અંશનો ઉપયોગ કરતાં પૂર્વે લેખક અને પ્રકાશકની લેખિત મંજૂરી જરૂરી છે. આ ગ્રંથ જ્ઞાનદ્રવ્યમાંથી પ્રકાશિત થયો હોવાથી ગૃહસ્થોએ તેની માલિકી કરવી હોય, તો તેનું મૂલ્ય જ્ઞાનખાતામાં અર્પણ કરવું. • મુદ્રકઃ શ્રી પાર્શ્વ કોમ્યુટર્સ, અમદાવાદ. ફોન : ૦૭૯-૨૫૪૬૦૨૯૫ છે પ્રકાશક છે શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 25