Book Title: Hinsashtakam
Author(s): Yakini Mahattara, Haribhadrasuri, 
Publisher: Jinshasan Aradhana Trust
Catalog link: https://jainqq.org/explore/009612/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स શ્રી ભુવનભાનુસૂરિ જમશતાબ્દીએ નવલું નજરાણુ - ૨૨ • યાકિનીમહારાસૂનુ ભવવિરહાંકિત શ્રીહરિભદ્રસૂરિ મહારાજા કૃતમ્ સ્વોપજ્ઞ અવમૂરિ અલંકૃતમ્ નવનિર્મિત હિંસોપનિષદ્ - ગુર્જરવૃતિવિભૂષિતમ્ • પુસ્તકનું નામ : હિંસાષ્ટક, • મૂળ કૃતિ : હિંસાષ્ટક (સ્વોપજ્ઞ અવચૂરિ સાથે) મૂળકૃતિકાર તથા અવચૂરિકાર : શ્રીયાકિનીમહારાસૂનુ ભવવિરહાંકિત ૧૪૪૪ ગ્રંથ રચયિતા પ.પૂ.આચાર્યદેવશ્રી હરિભદ્રસૂરિ મહારાજા નવનિર્મિત ગુર્જરવૃત્તિ : હિંસોપનિષદ્ • મૂળ કૃતિનું પાંચ હસ્તાદર્શો દ્વારા સંશોધન + ગુર્જર વૃત્તિનું નવસર્જન + સંપાદન : પ.પૂ.વૈરાગ્યદેશનાદક્ષ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય કલ્યાણબોધિસૂરીશ્વરજી મહારાજ • વિષય : હિંસાનું સ્વરૂપ, હિંસાના પ્રકાર તથા અહિંસાપરિપાલનનું સચોટ માર્ગદર્શન. • વિશેષતા : પ્રસ્તુત વિષયમાં અતિ સંક્ષેપમાં ગાગરમાં સાગર ઠાલવી દેતો, અનેક શાસ્ત્રોના નિચોડરૂપ એકમાત્ર ગ્રંથ. હિંસાષ્ટકમ્ છે સંશોધન + વૃત્તિનવસર્જન + સંપાદન છે પ.પૂ.વૈરાગ્યદેશનાદા આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્વિજય કલ્યાણબોધિસૂરીશ્વરજી મહારાજ પ્રકાશક : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ, મુંબઈ પઠનપાઠનના અધિકારી : ગીતાર્થગુરુ અનુજ્ઞાત આત્મા પ્રતિ : ૫00 • આવૃત્તિ : પ્રથમ, પ્રકાશન વર્ષ-વિ.સં. ૨૦૧૬, વી.સં. ૨૫૩૬, ઈ.સ. ૨૦૧૦ • મૂલ્ય : રૂા.૧૪)/ © શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ પ્રસ્તુત ગ્રંથના કોઈ પણ અંશનો ઉપયોગ કરતાં પૂર્વે લેખક અને પ્રકાશકની લેખિત મંજૂરી જરૂરી છે. આ ગ્રંથ જ્ઞાનદ્રવ્યમાંથી પ્રકાશિત થયો હોવાથી ગૃહસ્થોએ તેની માલિકી કરવી હોય, તો તેનું મૂલ્ય જ્ઞાનખાતામાં અર્પણ કરવું. • મુદ્રકઃ શ્રી પાર્શ્વ કોમ્યુટર્સ, અમદાવાદ. ફોન : ૦૭૯-૨૫૪૬૦૨૯૫ છે પ્રકાશક છે શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ Page #2 -------------------------------------------------------------------------- ________________ - હિંસાZશમ્ ......અgો .દા..... અભિEી ....... ધન્યવાદ.. સુકૃત સહયોગી ? શ્રી લાવણ્ય જૈન સંઘ પાલડી, અમદાવાદ. જ્ઞાનનધિ સધ્યયની ભૂરિ ભૂB અનુમોદના – હિંસાષ્ટમ્ - I ધ્રુવં હિંસા પ્રમાદ્રિનઃ II અનાદિકાલીન ભવભ્રમણનું બીજ હોય તો એ છે હિંસા. પણ એનું સ્વરૂપ શું છે ? એનું કારણ શું છે ? એનું રહસ્ય શું છે ? એના નિવારણનો ઉપાય શું છે ? એ વસ્તુ માત્ર ‘અહિંસા પરમો ધર્મ” ના નારાઓથી જાણી શકાય તેમ નથી. જિજ્ઞાસુ જીવો પર મહાન ઉપકાર કરીને આ ગંભીર જ્ઞાનને પીરસવા માટે ભગવાન શ્રી હરિભદ્રસૂરિજીએ સાવચૂરિ હિંસાષ્ટકની રચના કરી છે. હિંસા ન થાય તેના માટે તો કદાચ ઘણા જીવો જાગૃત છે, પણ હૃદય કઠોર ન બને તેના માટેની જાગૃતિ કેટલી ? પ્રમાદભાવ ન આવે તેની તકેદારી કેટલી ? અભિનિવેશનો સ્પર્શ ન થાય તેના માટેની સાવધાની કેટલી ? પૂજ્યશ્રીએ આ પ્રબંધમાં સ્પષ્ટપણે ફરમાવ્યું છે કે જો અહિંસાનો પ્રેમ હોય તો સૌ પ્રથમ તમારા હૃદયને માખણ કરતાં ય કોમળ બનાવી લેજો, હૃદયની ધરતી સદા ય ભીની ભીની લીલીછમ રહે તેવો પ્રયત્ન કરજો, પ્રમાદને તિલાંજલિ આપી દેજો એને આટલું કર્યા પછી પણ જો કદાગ્રહને છોડી ન શકો તો અહિંસક હોવાનું ગુમાન રાખશો મા ! કેવી અદ્ભુત વાત ! એક નાનકડા અષ્ટકમાં જાણે હજારોલાખો શાસ્ત્રોનું નવનીત પીરસી દીધું છે. હિંસાના વિવિધ ભાંગાઓ, દષ્ટાન્તોમાંથી તારવેલો અદભુત નિયોડ, અનેક શાઓની સાક્ષીઓ વગેરે દ્વારા અહીં ગાગરમાં પણ સાગર ઠલવાયો છે. પ્રસન્નચન્દ્ર રાજર્ષિનું દષ્ટાન્ત સુપ્રસિદ્ધ છે, પણ તેમનું મન જ્યારે સંક્લિષ્ટ હતું તે સમયે પણ તેમના હૃદયની દશા કેવી હતી, તેમનું ગુણસ્થાનક કર્યું હતું, તેમનો સંક્લેશ કઈ કક્ષાનો હતો, ઈત્યાદિ ગંભીર વિચારણા અહીં દષ્ટિગોચર થાય છે, જે ખરેખર મંત્રમુગ્ધ કરી દે છે. પૂજ્યશ્રીના અગાધ અભિપ્રાયને માપવામાં બુદ્ધિની ફૂટપટ્ટી ટૂંકી પડ્યા વિના રહેતી નથી. આમ છતાં ‘શુમે યથાશક્તિ યતિતવ્યમ્” એ ન્યાયે આ મહાન છે .......અનુમોદMI...... અભિiEd...... ધન્યવાદ........ • પ્રાપ્તિ સ્થાન : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ શ્રી ચંદ્રકુમારભાઈ જરીવાલા, દુ.નં.૬, બદ્રિકેશ્વર સોસાયટી, મરીન ડ્રાઈવ ઈ રોડ, મુંબઈ-૨. ફોન : ૨૨૮૧૮૩૯૦, ૨૨૬૨૪૪૭૭ શ્રી ચંદ્રકાંતભાઈ એસ. સંઘવી, ૬/બી, અશોકા કોપ્લે, પહેલા ગરનાળા પાસે, પાટણ-૩૮૪૨૬૫. (ઉ.ગુ.), મો. : ૯૯૦૯૪૬૮પ૭ર શ્રી બાબુભાઈ સરેમલજી બેડાવાળા, સિદ્ધાચલ બંગ્લોઝ, સેન્ટ એન હાઈસ્કૂલ પાસે, હીરા જૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૫. મો. : ૯૪૨૬૫ ૮૫૯૦૪. Page #3 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રને પ્રકાશમાં લાવવા અને તેના પઠન-પાઠનને પ્રવૃત્તિશીલ કરવા માટે પ્રસ્તુત ગુર્જર-ટીકાનું સર્જન કર્યું છે તેનું સંશોધન કરવા વિદ્ધજ્જનોને મારી નમ્ર પ્રાર્થના છે. સાવસૂરિ મૂળ પાઠનું સંશોધન પાંચ હસ્તપ્રતિઓના આધારે કરવામાં આવ્યું છે. જે નીચે મુજબ છે. का जिनक मि क तर वर्ग वाभवदपादायक नि मानकालीन मेकअपर वनिर्मितिया नाक साथ ि र विवि जनस्वा (क- श्री आत्मानंद छैन सभा भावनगर, मुनि अतिविवयस प्रति नं. १०५५/१) ARMS ३ मन 19342 plan aam द जाति म योग्य bewande कि वि द 5 ये श्री छैन ज्ञान भंडार संवेगी ( पञथियानो) उपाश्रय अमहावाह प्रति नं. ३८२८) 6 नमः ॥ रा व्यकि पूर्वकमेव नित्यान स्तम्यरितिविशेष क मनोम तमस्तस्यानप्रतिज्ञाति नकद रंगाविसमा मितिदेशि संवेदनाम (7-શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર-અમદાવાદ નં.૨૮૫૯૯) सेना प्राप वेदान B+C+De Czas Kinganno bonga the re (च श्री ईसाससागरसूरि ज्ञान मंदिर (डोला) नं. ३३७१४) नमः पारारारारा नमस्तस्यासह सामान्यत करणीदाननिि करदयाल वनस्पति प्रमा नवम्राज्यादि लीनस्याता। त्यादि कल्यविकल्या जनस्यानुपपति काका मुखमुखनिम्मर किग्रा भ पदकमादनास कलियु स्वयमन लिन केवलमस्याम ि (छ श्री साससागरसूरि ज्ञान मंदिर (डोजा) नं. ५५८००) Page #4 -------------------------------------------------------------------------- ________________ આ સાથે મુદ્રિત પ્રતનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જેને ઘ' સંજ્ઞા આપી છે. આ પ્રત શ્રી ઋષભદેવજી કેશરીમલજી શ્વેતાંબર સંસ્થા (રતલામ) દ્વારા વીરસંવત્ ૨૪૫૦ માં પ્રકાશિત કરવામાં આવી છે. - પરમકૃપાળુ પરમાત્મા તથા અનંતોપકારી ગુરુદેવશ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પરમ પ્રસાદથી પ્રસ્તુત અનુવાદ, સંશોધન તથા સંપાદન સંપન્ન થયું છે. ઉપરોક્ત સર્વ સંસ્થાઓ તથા જેમના સૌજન્યથી હસ્તાદર્શોની નકલોની પ્રાપ્તિ થઈ એવા રાષ્ટ્રસંત આચાર્યદેવ શ્રીમદ્વિજય પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજા, મુનિરાજશ્રી કૃપાબિંદુવિજયજી તથા પંડિતવર્ય શ્રી જિતેન્દ્રભાઈ બી. શાહને પણ ધન્યવાદો ઘટે છે. શ્રી પાર્થ કોમપ્યુટર્સવાળા શ્રી વિમલભાઈએ ટાઈપસેટીંગ આદિ કાર્ય કુશળતાપૂર્વક કરી આપ્યું છે. પ્રસ્તુત સર્જનના માધ્યમે સ્વ-પરના કલ્યાણમાં નિમિત્ત બનું, એ જ શુભાભિલાષા સાથે, જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિ દુક્કમ્. - પ.પૂ.વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનો ચરણકિંકર વિજય કલ્યાણબોધિસૂરિ ચૈત્ર સુદ ૧૨, વીર સંવત્ ૨૫૩૫. ઉંઝા (ઉ.ગુજરાત) શ્રી ભુવનભાનુસૂરિ જન્મશતાબ્દીએ નવલું નજરાણુ જ્ઞામૃતું કોઝન... પરિવેષક પ.પૂ.વૈરાગ્યદેશનાદક્ષ આ. હેમચન્દ્રસૂરીશ્વરશિષ્ય આ. કલ્યાણબોધિસૂરીશ્વરજી મ.સા. ૧. સિદ્ધાન્તમહોદધિ મહાકાવ્યમ્ - સાનુવાદ. ૨. ભુવનભાનવયમ્ મહાકાવ્યમ્ - સાનુવાદ, સવાર્ત5. 3. સમતાસાગર મહાકાવ્યમ્ - સાનુવાદ. ૪. પરમuતષ્ઠા કાવ્યમ્ - સાનુવાદ, કલાત્મક આલ્બમ સાથે. ૫. જીરાવલીયમ્ કાવ્યમ્ - સાનુવાદ. ૬. પ્રેમમંદરમ્ - કલ્યાણર્માદરપાદપૂર્તિ સ્તોત્ર - સાનુવાદ, સવાર્ત5. ૭. છંદોલંકારનરૂપણમ્ - કવિ બનવાનો શોર્ટકટ – પોકેટ Sાયરી. ૮. તત્ત્વોપનિષદ્ ૯. વાદોપનિષદ્ શ્રીસિદ્ધસેનંદવાકરસૂરિકૃત ૧૦. વેદોપનિષ E ષષ્ઠી, અષ્ટમી, નવમી અને અષ્ટાદશી ૧૧. શિક્ષોપનિષદ્ દ્વાäશકા પર સંસ્કૃત ટીકા - સાનુવાદ. ૧૨. સ્તવોપનિષદ્ - શ્રીસિદ્ધસેનtવાકરસૂરિ તથા કલિકાલસર્વજ્ઞશ્રી હેમચંદ્રાચાર્યકૃત અદ્ભુત સ્તુતેઓના રહસ્ય - સાનુવાદ. ૧૩. સત્ત્વોપનિષદ્ - યોગસાર ચતુર્થપ્રકાશવૃત્તિ - સાનુવાદ. (માત્ર સંયમી ભગવંતો માટે) ૧૪. દેવધર્મોપનિષદ્ - મહોપાધ્યાયશ્રી યશોવિજયજીકૃત દેવધર્મપરીક્ષા ગ્રંથની ગુર્જર ટીકા ૧૫. પરમોપનષદ્ - મહોપાધ્યાયશ્રી યશોવિજયજી દે કૃત પાંચ ‘પરમ” કૃતિઓ પર ગુર્જરવૃત્તિ ૧૬. આર્ષોપનિષદ્ર૧) શ્રી પ્રત્યેકબુદ્ધપ્રણીત ઋષિભાષિત ૧૭. આર્ષોપનિષદ્ર (ઈસિસયાઈ') આગમસૂત્ર પર સંસ્કૃત ટીકા. Page #5 -------------------------------------------------------------------------- ________________ * हिंसाष्टकम् ૧૮. વૈરાગ્યોપનિષદ્ - શ્રીહરિહરોપાધ્યાયકૃત ભર્તુહરિનિર્વેદ નાટક ભાવાનુવાદ. ૧૯. સૂતોપનિષદ્ - પરદર્શનીય અદભુત સૂકતોનો સમુચ્ચય તથા રહસ્યાનુવાદ ૨૦. કર્મોપનિષદ્ - સિદ્ધાન્ત મહોદધિ શ્રીપ્રેમસૂરીશ્વરજીકૃત કર્મીસદ્ધિ ગ્રંથ પર ભાવાનુવાદ. ર૧. વિશેષોપનિષદ્ - શ્રી સમયસુંદરપાધ્યાયજીકૃત વિશેષશતક ગ્રંથ પર ગુર્જર ભાવાનુવાદ. રર. હિંસોપનિષદ્ - શ્રી હરિભદ્રસૂરિકૃત સ્વોપજ્ઞ વિચૂરિ અલંકૃત હિંસાષ્ટક ગ્રંથ પર ગુર્જર ટીકા. ૨૩. હંસોપનિષદ્ - અજ્ઞાતકર્તૃક (પ્રવાદdઃ શ્રીહરિભદ્રસૂરિ મહારાજા કૃત) નાના પ્રકરણ પર સંસ્કૃત ટીકા-સાનુવાદ. ૨૪. ધર્મોપનિષદ્ - વેદ થી માંડીને બાઈબલ સુધીના ધર્મશાયોના રહસ્ય. ર૫. શોપનિષદ્ - નર્ધાનોર્મત સપ્તક પ્રકરણ - સાનુવાદ, ર૬. લોકોપનષદ્ - શ્રી હરિભદ્રસૂરિકૃત લોકતત્ત્વનર્ણય ગ્રંથ પર સંસ્કૃત વૃત્તિ (ભાગ-૧). ર૭. આભોપનિષદ્ - શ્રી ઉદયનાચાર્યવૃત આત્મતત્ત્વવવેક ગ્રંથ પર ગુર્જર ટીકા (ભાગ-૧). ર૮. સામ્યોપનિષદ્ - મહોપાધ્યાયશ્રી યશોવિજયજીકૃત સમાધિ સામ્યદ્વાવંશકા સચિત્ર સાનુવાદ. ર૯. સમ્બોધોપનિષદ્ - સબોધચન્દ્રોદય પંચશકા પર સંસ્કૃત વર્તક - સાનુવાહ 3. સ્તોત્રોપનિષદ્ - શ્રીવજસ્વામકૃત શ્રીગૌતમસ્વામસ્તોત્ર - Íચત્ર સાનુવાદ. 10 - - હિંસાન્ટ૩૧. દર્શનોપનિષદ્૧ ) શ્રી માધવાચાર્યવૃત સર્વદર્શનસંગ્રહ 3ર. દર્શનોપનિષદ્ર ઈ ગ્રંથ પર ગુર્જર ભાવાનુવાદ. 33. રામાયણના તેજ કિરણો - રામાયણી માટે પર્યાપ્ત આલંબન ૩૪. અસ્પર્શોપનિષદ્ - મહોપાધ્યાયશ્રી યશોવિજયજીકૃત અસ્પૃશૉંતવાદ પર ગુર્જર વૃત્તિ ૩૫. હિતોપનિષદ્ - અધ્યાત્મકલ્પદ્રુમના સ્યશક્ષોપદેશાધિકાર તથા યંતશિક્ષાપંચશકા પર ગુર્જર વાર્તિક + સાનુવાદ સાવચૂરે ત્યંતવિચાર ૩૬. જ્ઞાનોપનિષદ્ - અષ્ટાવક્ર ગીતા પર સંસ્કૃત વૃત્તિ. ૩૭. સંબોધોપનિષદ્ - સટીક શ્રીરતનશેખરસૂરિકૃત સંબોઇસર્માત ગ્રંથ પર ગુર્જરવૃત્તિ ૩૮. ઈષ્ટોપનષદ્ - શ્રીપૂજ્યપાદસ્વામકૃત ઈબ્દોપદેશ ગ્રંથ પર સંસ્કૃત ટીકા-સાનુવાદ ૩૯. વિમોહોપનિષદ્ - શ્રીયશપાલમંત્રીકૃત મોહરાજપરાજય નાટક પર વિષમપઠવ્યાખ્યા અને અનુવાદ ૪૦. ગ્રામપ્યોપનિષદ્ - દર્શાવધ યંતધર્મ પર નqનર્મિત પ્રકરણ (બીજું નામ શ્રમણણત5) ૪૧. સફળતાનું સરનામું - સફળ જીવન જીવવા માટે સફળ કિમિયાઓ ૪૨. સૂત્રોપનિષદ્ - શ્રીસૂત્રકૃતાંગસૂત્ર-દ્વિતીયશ્રુતસ્કંધ પર સંસ્કૃત સંગ્રહણી. (શ્રીસૂત્રકૃતાંગદીપિકા ભાગ-રના પુનઃ સંપાદન સાથે.). ૪૩. પ્રવજ્યોપનિષદ્ - અજ્ઞાતપૂર્વાચાર્યકૃત પ્રવજ્યવધાન પ્રકરણ પર ગુર્જર વૃત્તિ Page #6 -------------------------------------------------------------------------- ________________ * हिंसाष्टकम् - 11 ૪૪. પ્રસન્નતાની પરબ - વકતા-શ્રોતા બંનેને ઉપયોગી વૈરાગ્ય રસઝરણા. ૪૫. દેશનોપનિષદ્ - વૈરાગ્યદેશનાઠક્ષ પૂ. ગુરુદેવશ્રીની વાયનાઓનું સંસ્કૃત કાવ્યમય અવતરણ. ૪૬. જીરાવલા જુહારીએ - ગીત ગુંજન. ૪૭. ઉપદેશોપનિષદ્ - ઉપદેથરત્નકોષ ગ્રંથ પર વિશદ વૃત્તિ. ૪૮. પ્રાર્થનોપનિષદ્ - અલંકારિક સ્તુતિઓ પર તાત્પર્યવૃત્તિ સાનુવાદ. 12 હિંસાઃ– શ્રી જિનશાસન સુકૃત મુખ્ય આધારસ્તંભ - (૧) નયનબાળા બાબુભાઈ જરીવાલા હ. લીનાબેન ચંદ્રકુમારભાઈ જરીવાલા પરિવાર (મુંબઈ) (૨) મૂળીબેન અંબાલાલ શાહ હ. રમાબેન પુંડરીકભાઈ શાહ પરિવાર - ખંભાત (મુંબઈ) - શ્રી જિનશાસન સુકૃત આધારસ્તંભ - (૧) નયનબાળા બાબુભાઈ જરીવાલા હ. શોભનાબેન મનીશભાઈ જરીવાલા પરિવાર (મુંબઈ) In Process... * અંગોપનિષદ્ - અધ્ધાર્વાધ અમુદ્રિત આગમ અંગચૂલિકામૂત્ર પર નૂતન સંસ્કૃતવૃત્તિ જ વર્ગોપનિષદ્ - અર્વાધ અમુદ્રિત આગમ વર્ગચૂલિકામૂત્ર પર નૂતન સંસ્કૃતવૃત્તિ મક બોટિકોપનિષદ્ - અધાર્વાધ અમુદ્રિત કૃતિઓ-બોટિક પ્રતિષા, બોટિક નિરાકરણ, દિગંબરમત ખંડન, બોટિકોચ્ચાટનના સમન્વય સાથે અનેક પ્રાચીન ગ્રંથોના આધારે દિગંબરમતની ગંભીર સમીક્ષા * આગમોપનિષદ્ - આગમખંતપક્ષનરાકરણ (વિસંવાદ પ્રકરણ) પર વિશદ વિવરણ દુઃષકોપનિષદ્ - દુઃષમગંડકા ગ્રંથ પર વિશદ વૃત્તિ. * આયારોપનિષદ્ - શ્રીદેવસુંદરસૂરિકૃત સામાચારી પ્રકરણ પર વિશદ વૃત્તિ છે શ્રુતસમુદ્ધારક છે. ૧. ભાણબાઈ નાનજી ગડા, મુંબઈ (પ્રેરક : પ.પૂ.ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરિ મ.સા.) ૨. શેઠ આણંદજી કલ્યાણજી, અમદાવાદ ૩. શ્રી શાંતિનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ (પ્રેરક : પ.પૂ.તપસમ્રાટ આચાર્યદેવ શ્રીમદ્વિજય હિમાંશુસૂરિ મ.સા.) શ્રી શ્રીપાલનગર જૈન ઉપાશ્રય ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઈ (પ્રેરક : પ.પૂ.ગ.આ.રામચંદ્રસૂરિ મ.સા.ની દિવ્યકૃપા તથા પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય મિત્રાનંદ સુ.મ.સા.) શ્રી લાવણ્ય સોસાયટી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ (પ્રેરક : પ.પૂ. પંન્યાસજી શ્રી કુલચંદ્રવિજયજી ગણિવર્ય) ૬. નયનબાલા બાબુભાઈ સી. જરીવાલા હા. ચંદ્રકુમાર, મનીષ, કલ્પના (પ્રેરક : પ.પૂ.મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિજયજી મ.સા.) છે. કેશરબેન રતનચંદ કોઠારી હા. લલિતભાઈ (પ્રેરક : પ.પૂ.ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજ) ૮. શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છીય જૈન પૌષધશાળા ટ્રસ્ટ, દાદર, મુંબઈ ૯. શ્રી મુલુંડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંધ, મુલુંડ, મુંબઈ (આચાર્યદેવ શ્રીહેમચંદ્રસૂરિ મ.સા. ની પ્રેરણાથી) ૧૦. શ્રી સાંતાક્રુઝ છે. મૂર્તિ. તપાગચ્છ સંઘ, સાંતાક્રુઝ, મુંબઈ (પ્રેરક : આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.) Page #7 -------------------------------------------------------------------------- ________________ हिंसाष्टकम् ૧૧. શ્રી દેવકરણ મૂલજીભાઈ જૈન દેરાસર પેઢી, મલાડ (વેસ્ટ), મુંબઈ (પ્રેરક : પ.પૂ. મુનિરાજશ્રી સંયમબોધિ વિ.મ.સા.) 13 ૧૨. સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ, ખંભાત (પૂ.સા. શ્રી વસંતપ્રભાશ્રીજી મ.તથા પૂ.સા.શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ. તથા પૂ.સા. શ્રી દિવ્યશાશ્રીજી મ. ની પ્રેરણાથી મૂળીબેનની આરાધનાની અનુમોદનાર્થે) ૧૩. બાબુ અમીચંદ પન્નાલાલ આદીશ્વર જૈન ટેમ્પલ ચેરીટેબલ ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઈ-૪૦૦૦૬. (પ્રેરક : પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિ વિજયજી મ.સા. તથા પૂ.મુનિરાજશ્રી મહાબોધિ વિજયજી મ.સા. તથા પૂ. મુનિરાજશ્રી હિરણ્યબોધિ વિજયજી મ.સા.) ૧૪. શ્રી શ્રેયસ્કર અંઘેરી ગુજરાતી જૈન સંઘ, મુંબઇ (પ્રેરક : પૂ. મુનિશ્રી હેમદર્શન વિ.મ. તથા પૂ. મુનિશ્રી રમ્યઘોષ વિ.મ.) ૧૫. શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, મંગલ પારેખનો ખાંચો, શાહપુર, અમદાવાદ (પ્રેરક : પ.પૂ. આચાર્યદેવ શ્રી રુચકચંદ્રસૂરિ મ.) ૧૬. શ્રી પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, સાંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ (પ્રેરક : પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિજયજી મ.સા.) ૧૭. શ્રી નવજીવન સોસાયટી જૈન સંઘ, બોમ્બે સેન્ટ્રલ, મુંબઈ (પ્રેરક : પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિ વિ. મ.) ૧૮. શ્રી કલ્યાણજી સોભાગચંદજી જૈન પેઢી, પીંડવાડા. (સિદ્ધાંતમહોદધિ સ્વ. આ. શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા. ના સંયમની અનુમોદનાર્થે) ૧૯. શ્રી ઘાટકોપર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઇ (પ્રેરક : વૈરાગ્યદેશનાદા પૂ.આ. શ્રીહેમચંદ્રસૂરિ મ.સા.) ૨૦. શ્રી આંબાવાડી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ (પ્રેરક : પૂ. મુનિ શ્રીકલ્યાણબોધિ વિ.મ.) ૨૧. શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, વાસણા, અમદાવાદ (પ્રેરક : પૂ. આચાર્ય શ્રી નરરત્નસૂરિ મ.ના સંયમજીવનની અનુમોદનાર્થે પૂજ્ય તપસ્વીરત્ન આચાર્ય શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સા.) ૨૨. શ્રી પ્રેમવર્ધક આરાધક સમિતિ, ઘરણિધર દેરાસર, પાલડી, અમદાવાદ (પ્રેરક : પૂ. ગણિવર્ય શ્રી અક્ષયબોધિ વિજયમ.) ૨૩. મહાવીર જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ, પાલડી, શેઠ કેશવલાલ મૂલચંદ જૈન ઉપાશ્રય, અમદાવાદ. (પ્રેરક : પ.પૂ. આચાર્ય શ્રીરાજેન્દ્રસૂરિ મહારાજ સા.) ૨૪. શ્રી માટુંગા જૈન શ્વે. મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ એન્ડ ચેરિટીઝ, માટુંગા, મુંબઈ ૨૫. શ્રી જીવીત મહાવીરસ્વામી જૈન સંઘ, નોંદિયા (રાજસ્થાન) (પ્રેરક : પૂ. ગણિવર્ય हिंसाष्टकम् શ્રી અક્ષયબોધિ વિજયજી મ.સા. તથા મુનિશ્રી મહાબોધિ વિજયજી મ.સા.) ૨૬. શ્રી વિશા ઓસવાલ તપાગચ્છ જૈન સંઘ, ખંભાત 14 ૨૭. ૨૮. ૨૯. શ્રી સીમંધર જિન આરાધક ટ્રસ્ટ, એમરલ્ડ એપાર્ટમેન્ટ, અંધેરી (ઈસ્ટ), મુંબઈ (પ્રેરક : મુનિશ્રી નેત્રાનંદ વિજયજી મ. સા.) ૩૦. શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ, જૈનનગર, અમદાવાદ. (પ્રેરક : મુનિશ્રી સંયમબોધિ વિ.સ.) (પ્રેરક : વૈરાગ્યદેશનાદક્ષ પ.પૂ.આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.) શ્રી વિમલ સોસાયટી આરાધક જૈન સંઘ, બાણગંગા, વાલકેશ્વર, મુંબઈ-૪૦૦ ૦૦૭. શ્રી પાલિતાણા ચાતુર્માસ આરાધના સમિતિ (પરમ પૂજ્ય વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજના સંવત ૨૦૫૩ના પાલિતાણા મધ્યે ચાતુર્માસ પ્રસંગે) ૩૧. શ્રી કૃષ્ણનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, સૈજપુર, અમદાવાદ (પ.પૂ. આચાર્ય વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. ના કૃષ્ણનગર મધ્યે સંવત ૨૦૫૨ના ચાતુર્માસ નિમિત્તે પ.પૂ.મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિજય મ.સા.ના પ્રેરણાથી) શ્રી બાબુભાઈ સી. જરીવાલા ટ્રસ્ટ, નિન્તમપુરા, વડોદરા શ્રી ગોડી પાર્શ્વનાથજી ટેમ્પલ ટ્રસ્ટ, પુના (પ્રેરક : પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા. તથા ૩૨. ૩૩. પૂ. મુનિરાજશ્રી મહાબોધિ વિજયજી મ.સા.) ૩૪. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન ધૃતામ્બર મંદિર ટ્રસ્ટ, ભવાની પેઠ, પુના. (પ્રેરક : પૂ. મુનિરાજ શ્રી અનંતબોધિ વિજયજી મ.સા.) ૩૫. ૩૬. શ્રી રાંદેર રોડ જૈન સંઘ, સુરત (પ્રેરક : પૂ.પં. અક્ષયબોધિ વિજયજી મ.સા.) શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ દાદર જૈન પૌષધશાલા ટ્રસ્ટ, આરાધના ભુવન, દાદર, મુંબઈ (પ્રેરક : મુનિશ્રી અપરાજિત વિજયજી મ.સા.) શ્રી જવાહર નગર જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ, ગોરેગાવ, મુંબઈ (પ્રેરક : પૂ. આ. શ્રીરાજેન્દ્રસૂરિ મ.સા.) ૩૮. શ્રી કન્યાશાલા જૈન ઉપાશ્રય, ખંભાત (પ્રેરક : પૂ.પ્ર.શ્રી રંજનશ્રીજી મ. સા. અને પૂ.પ્ર.શ્રી ઈંદ્રથીજી મ.સા.ના સંયમજીવનની અનુમોદનાર્થે પ.પૂ.સા. શ્રી વિનયપ્રભાશ્રીજી મ.સા. તથા પ.પૂ.સા.શ્રી વસંતપ્રભાશ્રીજી મ.સા. તથા સાધ્વીજી શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ.સા.) ૩૭. ૩૯. શ્રી માટુંગા જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ એન્ડ ચેરીટીઝ, માટુંગા, મુંબઈ (પ્રેરક : પૂ. પંન્યાસપ્રવર શ્રીજયસુંદરવિજયજી ગણિવર્ય) ૪૦. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, ૬૦ ફુટ રોડ, ઘાટકોપર (ઈસ્ટ) Page #8 -------------------------------------------------------------------------- ________________ * हिंसाष्टकम् - 15 (પ્રેરક : પૂ.પં. શ્રી વરબોધિવિજયજી ગણિવર્ય) ૪૧. શ્રી આદિનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, નવસારી (પ્રેરક : પ.પૂ.આ. શ્રીગુણરત્નસૂરિ મ.ના શિષ્ય પૂ. પંન્યાસજી શ્રીપુણ્યરત્નવિજયજી ગણિવર્ય તથા પૂ.પં. શ્રીયશોરત્નવિજયજી ગણિવર્ય) ૪૨. શ્રી કોઈમ્બતૂર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, કોઈમ્બતૂર ૪૩. શ્રી પંકજ સોસાયટી જૈન સંધ ટ્રસ્ટ, પાલડી, અમદાવાદ (પ.પૂ.આ. શ્રી ભુવનભાનુસૂરિ મ.સા. ની ગુરુમૂર્તિપ્રતિષ્ઠા પ્રસંગે થયેલ આચાર્ય પંન્યાસ-ગણિ પદારોહણ-દિક્ષા વગેરે નિમિત્તે થયેલ જ્ઞાનનિધિમાંથી) ૪૪. શ્રી મહાવીરસ્વામી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક દેરાસર, પાવાપુરી, ખેતવાડી, મુંબઈ (પ્રેરક : પૂ. મુનિશ્રી રાજપાલવિજયજી મ.સા. તથા પૂ.પં. શ્રી અક્ષયબોધિવિજ્યજી મ.સા.) ૪૫. શ્રી હીરસૂરીશ્વરજી જગદગુરુ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ દ્રસ્ટ, મલાડ (પૂર્વ), મુંબઈ ૪૬. શ્રી પાર્શ્વનાથ છે. મૂર્તિ. પૂ. જૈન સંઘ, સાંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ (પ્રેરક : ગણિવર્યશ્રી કલ્યાણબોધિ વિ.મ.) ૪૭. શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈન છે. મૂ.પૂ. સંઘ જૈન- નગર, અમદાવાદ (પૂ. મુનિશ્રી સત્યસુંદર વિ.મ.ની પ્રેરણાથી ચાતુર્માસમાં થયેલ જ્ઞાનનિધિમાંથી) ૪૮. રતનબેન વેલજી ગાલા પરિવાર, મુલુંડ, મુંબઈ (પ્રેરક : પૂ. મુનિશ્રી રત્નબોધિ વિજયજી મ.સા.) ૪૯. શ્રી મરીન ડ્રાઈવ જૈન આરાધક ટ્રસ્ટ, મુંબઈ ૫૦. શ્રી સહસ્રફણા પાર્શ્વનાથ જૈન દેરાસર ઉપાશ્રય ટ્રસ્ટ, બાબુલનાથ, મુંબઈ (પ્રેરક : મુનિશ્રી સત્વભૂષણ વિજયજી) ૫૧. શ્રી ગોવાલીયા ટેક જૈન સંધ, મુંબઈ (પ્રેરક:ગણિવર્યશ્રી કલ્યાણબોધિ વિ.) પ૨. શ્રી વિમલનાથ જૈન દેરાસર આરાધક સંધ, બાણગંગા, મુંબઈ ૫૩. શ્રી વાડીલાલ સારાભાઈ દેરાસર ટ્રસ્ટ પ્રાર્થના સમાજ,મુંબઈ (પ્રેરક : મુનિશ્રી રાજપાલવિજ્યજી તથા પં. શ્રી અક્ષયબોધિ વિજયજી ગણિવર) ૫૪. શ્રી પ્રીન્સેસ સ્ટ્રીટ, લુહાર ચાલ જૈન સંધ (પ્રેરક : ગણિવર્ય શ્રી કલ્યાણબોધિ વિ.) ૫૫. શ્રી ધર્મશાંતિ ચેરીટેબલ ટ્રસ્ટ, કાંદિવલી (પૂર્વ), મુંબઈ (પ્રેરક : મુનિશ્રી રાજપાલ વિજયજી તથા પં. શ્રી અક્ષયબોધિ વિજયજી ગણિવર), ૫૬. સાધ્વીજી શ્રી સુર્યયશાશ્રીજી તથા સુશીલયશાશ્રીજીના પાલ(પૂર્વ) કૃષ્ણકુંજમાં થયેલ ચાતુર્માસની આવકમાંથી ૫૭. શ્રી પ્રેમવર્ધક દેવાસ થે. મૂર્તિપૂજક જૈન સંધ, દેવાસ, અમદાવાદ (પ્રેરક : પૂ. આ. સિસ્ટમ્શ્રી હેમચંદ્રસૂરિજી મ. તથા પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિવજિયજી મ.). ૫૮. શ્રી પાર્શ્વનાથ જૈન સંઘ, સમા રોડ, વડોદરા (પ્રેરક : પંન્યાસજી શ્રી કલ્યાણબોધિવિજ્યજી ગણિવર્ય) ૫૯. શ્રી મુનિસુવ્રતસ્વામી જૈન દેરાસર ટ્રસ્ટ, કોલ્હાપુર (પ્રેરક : પૂ. મુનિરાજ શ્રી પ્રેમસુંદર વિજ્યજી) ૬૦. શ્રી ધર્મનાથ પો. હે. જૈનનગર શ્વે.મૂ.પૂ. સંઘ, અમદાવાદ (પ્રેરક : પ.પૂ. પંન્યાસપ્રવર પુણ્યરત્નવિજ્યજી મહારાજા) ૬૧. શ્રી દિપક જ્યોતિ જૈન સંઘ, કાલાચોકી, પરેલ, મુંબઈ (પ્રેરક : પૂ.પં. શ્રી ભુવનસુંદર વિજયજી ગણિવર્ય તથા પૂ.પં. શ્રી ગુણસુંદર વિજયજી ગણિવર્ય) ૬૨. શ્રી પદ્મમણિ જૈન શ્વેતાંબર તીર્થ પેઢી - પાબલ, પુના (પ્રેરક : પ. કલ્યાણબોધિ વિજયજી ગણિની વર્ધમાન તપની સો ઓળીની અનુમોદનાર્થે, પં. વિશ્વકલ્યાણ વિજયજી) ૬૩. ઓમકાર સૂરીશ્વરજી આરાધના ભવન, સુરત (પ્રેરક : આ. ગુણરત્નસૂરિ મ.ના શિષ્ય મુનિશ્રી જિનેશરત્નવિજયજી મ.) ૬૪. શ્રી ગોડી પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંધ, નાયડુ કોલોની, ઘાટકોપર (પૂર્વ) મુંબઈ (પ્રેરક : પ.પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.) ૬૫. શ્રી આદિશ્વર શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, ગોરેગાવ (પ્રેરક : પ.પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.) ૬૬. શ્રી આદીશ્વર શ્વેતાંબર ટ્રસ્ટ, સાલેમ (પ્રેરક : પૂ. ગચ્છાધિપતિ આ. જયઘોષસૂરીશ્વરજી મ.સા.) ૬૭. શ્રી ગોવાલિયા ટેંક જૈન સંઘ, મુંબઈ (પ્રેરક : પ.પૂ.પં.શ્રી કલ્યાણબોધિવિ.મ.સા.) ૬૮. શ્રી વિલેપાર્લે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ એન્ડ ચેરિટીઝ, વિલેપાર્લે (પૂર્વ), મુંબઈ (પ્રેરક પ.પૂ.આ.શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.), ૬૯. શ્રી નેન્સી કોલોની જૈન શ્વે. મૂ.પૂ. સંધ, બોરીવલી, મુંબઈ (પ્રેરક : પ.પૂ.પં.શ્રી કલ્યાણબોધિ વિ. મ.સા.) ૭૦. માતુશ્રી રતનબેન નરસી મોનજી સાવલા પરિવાર (પ્રેરક : પ.પૂ.પં. શ્રીકલ્યાણબોધિ વિ.ના શિષ્ય મુનિ શ્રીભક્તિવર્ધન વિ. મ.તથા સા. શીલાશ્રીજીના સંસારી સુપુત્ર રાજનની પુણ્યસ્મૃતિ નિમિત્તે હ. સુપુત્રો નવીનભાઈ, ચુનીલાલ, દિલીપ, હિતેશ) ૩૧. શ્રી સીમંધર જિન આરાધક ટ્રસ્ટ, એમરલ્ડ એપાર્ટમેન્ટ, અંધેરી (પૂર્વ) (પ્રેરક : પ.પૂ.પં.શ્રી કલ્યાણબોધિ વિજયજી ગણિવર્ય) Page #9 -------------------------------------------------------------------------- ________________ * हिंसाष्टकम् - 17 ૭૨. શ્રી ધર્મવર્ધક હૈ. મૂર્તિપૂજક જૈન સંઘ, કાર્ટર રોડ નં.૧, બોરીવલી (પ્રેરક : પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંત શ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા પંન્યાસપ્રવર શ્રીકલ્યાણોધિ વિજયજી ગણિવર્ય) ૭૩. શ્રી ઉમરા જૈન સંધની શ્રાવિકાઓ (જ્ઞાનનિધિમાંથી) (પ્રેરક : પ.પૂ. મુનિરાજશ્રી જિનેશરત્ન વિજયજી મ.સા.) ૭૪. શ્રી કેશરીયા આદિનાથ જૈન સંઘ, ઝાડોલી, રાજસ્થાન (પ્રેરક : પ.પૂ. મુ.શ્રી મેચંદ્ર વિ.મ. તથા પં. શ્રી હિરણ્યબોધિવિ.ગ.) ૩૫. શ્રી ધર્મશાંતિ ચેરીટેબલ ટ્રસ્ટ, કાંદીવલી (પૂર્વ), મુંબઈ (પ્રેરક : પ.પૂ. મુનિરાજશ્રી હેમદન વિ.મ.સા.) ૭૬. શ્રી જૈન છે. મૂ. સુધારાખાતા પેઢી, મહેસાણા ૭૭. શ્રી વિક્રોલી સંભવનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, વિક્રોલી (પૂર્વ), મુંબઈની આરાધક બહેનો દ્વારા જ્ઞાનનિધિમાંથી ૭૮. શ્રી કે.પી. સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત, મુંબઈ (પ્રેરક : પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંત શ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા પંન્યાસ પ્રવર શ્રી કલ્યાણબોધિ વિજયજી ગણિવર્ય) ૭૯. શેઠ કનૈયાલાલ ભેરમલજી ચેરિટેબલ ટ્રસ્ટ, ચંદનબાલા, વાલકેશ્વર, મુંબઈ ૭. શાહ જેસીંગલાલ મોહનલાલ આસેડાવાલાના સ્મરણાર્થે (હ : પ્રકાશચંદ્ર જે. શાહ, આફ્રિકાવાળા) (પ્રેરક : પંન્યાસપ્રવર શ્રીકલ્યાણબોધિ વિજયજી ગણિવર્ય) ૮૧. શ્રી નવા ડીસા છે. મૂર્તિપૂજક જૈન સંઘ, બનાસકાંઠા ૮૨. શ્રી પાલનપુર જૈન મિત્રમંડળ સંઘ, બનાસકાંઠા (પ્રેરક : પૂ. પંન્યાસપ્રવર કલ્યાણબોધિ વિજયજી ગણિવર્ય) ૮૩. શ્રી ઊંઝા જૈન મહાજન (પ્રેરક : પૂ. પંન્યાસપ્રવર અપરાજિતવિજયજી ગણિવર્ય તથા પૂ. મુનિરાજ શ્રી હેમદર્શનવિજય મ.) ૮૪. શ્રી સીમંધર જૈન દેરાસર, એમરલ્ડ એપાર્ટમેન્ટ, અંધેરી (પૂર્વ), મુંબઈ (પ્રેરક : પૂ.સા.શ્રી સ્વયંપ્રભાશ્રીના શિષ્યા પૂ.સા.શ્રી તત્ત્વપ્રજ્ઞાશ્રીજી આદિ) ૮૫. શ્રી બાપુનગર છે.મૂ. જૈન સંઘ, અમદાવાદ. ૮૬. શ્રી શેફાલી જૈન સંઘ, અમદાવાદ ૮૭. શાન્તાબેન મણિલાલ ઘેલાભાઈ પરીખ ઉપાશ્રય, સાબરમતી, અમદાવાદ (પ્રેરક : સા.શ્રી સુવર્ણપ્રભાશ્રીજી મ. તથા સા. શ્રી રત્નત્રયાશ્રીજી મે.) ૮૮. શ્રી આડેસર વિશા શ્રીમાળી જૈન દેરાવાસી સંધ हिंसाष्टकम् -* (પ્રરેક : આ.શ્રી કલાપ્રભસૂરીશ્વરજી મ.સા.) ૮૯. શ્રીમદ્દ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા અને શ્રી શ્રેયસ્કર મંડળ, મહેસાણા. 6. શ્રી તપાગચ્છ સાગરગચ્છ આણંદજી કલ્યાણજી પેઢી, વીરમગામ (પ્રેરક : આ. શ્રી કલ્યાણબોધિસૂરિ મ.) ૯૧. શ્રી મહાવીર N. -મૂર્તિપૂજક જૈન સંઘ, વિજયનગર, નારણપુરા, અમદાવાદ. ૯૨. શ્રી સીમંધરસ્વામિ જૈન સંઘ, અંધેરી (પૂર્વ), મુંબઈ. (પ્રેરક : આ.શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ.) ૭. શ્રી ચકાલા શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંધ (પ્રેરક : આ. શ્રી કલ્યાણબોધિસૂરિ મ.) ૯૪. શ્રી અઠવાલાઈન્સ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ અને શ્રી ફૂલચન્દ્ર કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત ૯૫. શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ સંધ - સંસ્થાન, ખ્યાવર (રાજસ્થાન) (પ્રેરક : આ. શ્રી પુણ્યરત્નસૂરીશ્વરજી મ.સા.), ૯૬. પાલનપુરનિવાસી મંજુલાબેન રસિકલાલ શેઠ (હાલ મુંબઈ) (પ્રેરક : આ. શ્રી કલ્યાણબોધિસૂરિ મ.) ૯૭. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છે.મૂ. જૈન સંઘ, પદ્માવતી એપાર્ટમેન્ટ, નાલાસોપારા (ઈ), (પ્રેરક : પ.પૂ.આ. શ્રીહેમચંદ્રસૂરિ મ.સા.) ૮. શ્રી ઋષભ પ્રકારાભાઈ ગાલા, સંધાણી ઘાટકોપર (વે), (પ્રેરક : પ.પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.) ૯૯. શ્રી પુખરાજ રાયચંદ આરાધના ભવન, સાબરમતી. (પ.પૂ. વ્યાખ્યાન વાચસ્પતિ આ.દે. શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની દિવ્ય કૃપાથી) Page #10 -------------------------------------------------------------------------- ________________ * हिंसाष्टकम् अथ श्रीमद्भिर्हरिभद्रसूरिभिः प्रणीतं स्वोपज्ञाबचूरिसहितम् हिंसाष्टकम् अपारपारावारसंसारतल्पप्रपतयालुतया संशयालूनां जन्तूनां हिंसैव बीजं, ततस्तस्याः स्वरूपं यथासमयं प्रदर्श्यते-तत्र हिंसा द्विधा, द्रव्यभावाभ्यां, द्रव्यतो हिंसा कायात् पृथक्करणं (१) भावतः-कठोरहृदयत्वेनाकुट्टिप्रमाददाभिनिविष्टदुष्टाध्यवसायविशेषैः पीडापादनचिकीर्षा(२), कठोरहृदयत्वेन रौद्रध्यानस्यावश्यंभाविफलत्वात्, सुकुमारहृदयत्वेना-ध्यानस्याप्यभावः, कठोरहृदयाभावे – હિંસોપનિષદ્ અપાર સમુદ્ર સમાન સંસારરૂપી શય્યામાં અત્યંત પતન પામવાના સ્વભાવવાળા શંકાશીલ જે જીવો છે, તેમનું કોઈ નિમિત્ત કારણ હોય, તેમની એવી દયનીય દશાનું કોઈ બીજ હોય તો એ હિંસા જ છે, માટે અહીં આગમના અનુસાર હિંસાનું સ્વરૂપ પ્રદર્શિત કરાય છે. તેમાં હિંસા બે પ્રકારે છે. (૧) દ્રવ્યથી હિંસા એટલે જીવને પોતાના શરીરથી છૂટો પાડવો. (૨) ભાવથી હિંસા એટલે કઠોર હૃદયવાળા હોવાથી આકુટ્ટિ = જીવઘાતક પ્રવૃત્તિ, પ્રમાદ, દર્પ = નિકારણ અતિ ઝડપથી ચાલવું, ખાડા વગેરેને ઝડપથી ઓળંગી જવા, બાહુયુદ્ધ વગેરે કરવું. આવી ક્રિયાઓના અભિનિવેશથી - તેમને નહીં છોડવાના આગ્રહથી જીવોને પીડા ઉપજાવે તેવું કરવાની ઈચ્છા. અર્થાત્ આવી ઈચ્છા તે ભાવહિંસા છે. કારણ કે કઠોર હૃદયવાળા હોવાથી તેમને રૌદ્રધ્યાન અવશ્ય હિંસારૂપી ફળને આપનારું થાય છે. १. इतः पूर्व क-ग प्रती - श्रीगणेशाय नमः ।। ख-छ - ऐं नमः ।। च- श्रीगुरुभ्यो નમ: || [ નમઃ || ૨. 5-q---છે- oખ્યામાવ: | हिंसाष्टकम् --- रौद्रध्यानस्य वितथाभावो दृष्टः प्रसन्नचन्द्रादिवत्, न चास्यातध्यानसम्भवः, तस्य राज्यादिभोगविषये लीनत्वात्, किन्तु श्रेणिकसैनिकाग्रेसरदुर्मुखमुखनिःसरविषज्जनगृहीतराज्यादिश्रवणबालपुत्रकदर्थनाद्यर्थितोद्भूतमोहनीयकर्मोद्भटविकटसङ्ग्रामाङ्गणसङ्कल्पविकल्पजालग्रर्थनसप्तमनरकप्रायोग्यपौद्गलिकाभ्याहरणेऽपि सुकुमारहृदयत्वेन सञ्चलनस्येवानन्तानुबन्धित्वपरिणामेऽपि - હિંસોપનિષદ્ - જે અત્યંત કોમળ હૃદયવાળા છે, તેમને તો આર્તધ્યાન પણ નથી. વળી જો હદય હઠોર ન હોય તો રૌદ્રધ્યાન વિતથ થાય છે એવું પણ જોવાયું છે. જેમ કે પ્રસન્નચન્દ્ર વગેરેને તેમનું હૃદય કોમળ હતું, તો તેમને થયેલો સંક્લેશ રૌદ્રધ્યાનની કક્ષામાં અંતર્ભત થયો ન હતો. પૂર્વપક્ષ :- પ્રસન્નચન્દ્રરાજર્ષિને આર્તધ્યાન થયું ન હતું. કારણ કે આર્તધ્યાન તો રાજ્યાદિના ભોગ વિષયક અભિલાષારૂપ છે. તેમને કઈ કક્ષાનું ધ્યાન થયું હતું કે અમે તમને સમજાવીએ છીએ. જુઓ, શ્રેણિકના સૈનિકોમાં અગ્રેસર એવા દુર્મુખના મુખથી નીકળતું એવું વચન તેમણે સાંભળ્યું કે દુશ્મનોએ તેનું રાજ્ય વગેરે લઈ લીધું. આ સાંભળીને તેમને ખ્યાલ આવ્યો કે મારા બાલ પુત્રની કદર્થના કરવા દુશ્મન રાજા ઈચ્છે છે. એ કદર્થનાનો અર્થ છે, માટે તેનામાં કદર્થનાનું અર્થીપણું છે. આવા દુશ્મનના અર્થીપણાથી પ્રસન્નચન્દ્ર રાજર્ષિના મનમાં મોહનીય કર્મનો વિકટ સંગ્રામ થયો. તેના રણમેદાનમાં સંકલા-વિકલ્પોની જાળના ગુંથનથી સાતમી નરકને પ્રાયોગ્ય પૌદ્ગલિક અભ્યાહરણ કરવા છતાં પણ (તથાવિત કર્મયુગલોનો બંધ કરવા છતાં પણ) હદય સુકોમળ હોવાથી સંજવલનની જેવા અનંતાનુબંધીપણાથી 9. ૪-1- ૦ચૅડનીનn | ૨, ૪-ડુ-T-T-S- ૦નાવ્યર્થ | રૂ. ઈ- ઘધના Page #11 -------------------------------------------------------------------------- ________________ हिंसाष्टकम् रौद्रध्यानमेवेति पुत्रमोहाद्यपेक्षामात्रपूर्वकमेवेति युक्तमित्याशङ्कापरः कश्चिदाशङ्कते । तमाह न चास्यार्तसम्भवः, स्वयमनभिलाषात्, केवलमस्याप्रमत्तस्थितस्य चारित्रवतस्तथावीर्योल्लासाद्वैरिहननसामर्थ्यादुल्लसच्छक्तिविशेषस्य तत्समय एव दुर्मुखमुखविनिर्गतवैरिपराभव श्रवणमात्रादेव पूर्वनिबद्धप्रायोग्यनरकदलानुभवनवेदनप्रति - भासभासितात्ममनोद्रव्यस्यैव तदवभासतोऽवस्थितप्रभापटलवत्प्रયુક્ત પરિણામ હોવા છતાં પણ પુત્ર પરના મોહ વગેરેની અપેક્ષામાત્ર પૂર્વક એવું રૌદ્રધ્યાન છે. હિંસોપનિષદ્ આશય એ છે કે ભલે ને હૃદય સુકોમળ હોય અને ભલે ને શાસ્ત્રપ્રસિદ્ધ કોઈ સંક્ષાલન નામના જીવની જેવા પરિણામ હોય તો પણ તેમને થયેલું દુર્ધ્યાન રૌદ્રધ્યાનની કક્ષાનું જ હતું. આ રીતે અહીં આશંકા કરવામાં તત્પર એવું કોઈ આશંકા કરે છે. તેને હવે જવાબ આપે છે. ઉત્તરપક્ષ :- પ્રસન્નરાન્દ્ર રાજર્ષિને આર્તધ્યાનનો તો સંભવ જ નથી. કારણ કે તેમણે પોતે રાજ્યાદિની અભિલાષા કરી ન હતી. કેવળ તેઓ અપ્રમત્ત દશામાં રહેલા હતાં. ચારિત્રીની અવસ્થામાં જ હતાં. અર્થાત્ સ્વગુણસ્થાનકથી પતિત થયા ન હતાં. એ સમયે તેમને તથાવિધ વીર્યના ઉલ્લાસથી દુશ્મનોને હણવાના સામર્થ્યથી શક્તિવિશેષ ઉલ્લસિત થઈ. તે જ સમયે દુર્મુખ નામના સૈનિકના મુખથી દુશ્મને પોતાનો પરાભવ કર્યો એ વાત સાંભળી અને સાંભળતાની સાથે જ પૂર્વે બાંધેલ વિશિષ્ટ વેદના આપવાની યોગ્યતા ધરાવતા નરકગતિસંબંધી કર્મપુદ્ગલોના અનુભવ દ્વારા થતાં સંવેદનનો જે પ્રતિભાસ થાય, તેનાથી યુક્ત એવું આત્મીય મનોદ્રવ્ય, જે પૂર્વે અવસ્થિત પ્રભાસમૂહવાળા પ્રદીપ જેવું હતું. તે ૧. ---૫-૪- તોઽસ્થિ । हिंसाष्टकम् - दीपोपमस्य तदुद्भूतवैरिपराजयजनितभावनाभावितस्य स्वमनस्येव तच्चेष्टाकृतकलुषितस्य तद्भावनाभावितं नरकप्रायोग्यपूर्वनिबद्धदलिक वेदनानुभवरूपं क्लिष्टमनो जातम्, न तु रौद्रम्, नापि હિંસોપનિષદ્' ઉક્ત પ્રતિભાસથી જન્મેલ વૈરીના પરાભવથી થયેલ ભાવનાથી ભાવિત બન્યું હતું. તેથી પ્રસન્નચન્દ્રરાજર્ષિ પોતાના મનમાં જ તેની ચેષ્ટાથી કરાયેલ કલુષતાથી યુક્ત બન્યાં. તેવી સંક્લિષ્ટ ભાવનાથી ભાવિત એવું નરકપ્રાયોગ્ય પૂર્વે બાંધેલ કર્મપુદ્ગલોથી થયેલ વેદનાના અનુભવરૂપ એવું તેમનું સંક્લિષ્ટ મન થયું. અહીં તાત્પર્ય એવું જણાય છે કે પ્રસન્નચન્દ્રરાજર્ષિને સત્તામાં રહેલા નરકપ્રાયોગ્ય કર્મો અને તેના અશુભ અનુબંધોને કારણે તથા દુર્મુખના વચનના શ્રવણથી તે સમયે મન સંક્લિષ્ટ થયું હતું, પણ એ સંક્લેશની માત્રા એવી તીવ્ર ન હતી કે જેને રૌદ્રધ્યાન કહી શકાય. તેથી જ તેમનું ગુણસ્થાનક પણ સુરક્ષિત રહી શક્યું હતું. કૃષ્ણ મહારાજ વગેરે ક્ષાયિક સમ્યગ્દષ્ટિ હતાં. તેમને અનંતાનુબંધી કષાયોનો આત્યંતિક ક્ષય થયો હતો અને તે છતાં પણ અંત સમયે તેમને દ્વૈપાયન પર વિશિષ્ટ ક્રોધ થયો હતો એ દૃષ્ટાન્ત પ્રસિદ્ધ છે. વળી અનંતાનુબંધી આદિ ચાર x ક્રોધાદિ ચાર = ૧૬ કષાય થાય, તેમાં પણ અનંતાનુબંધી કષાય સ્વયં અનંતાનુબંધી જેવો, અપ્રત્યાખ્યાનીય જેવો.. એમ ચાર ભેદોવાળો થાય છે. એમ કુલ ૧૬ ૪ ૪ = ૬૪ ભેદો થાય છે. તેમ પ્રસ્તુતમાં પણ સંજ્વલન કષાય જ અનંતાનુબંધી જેવો થયો હતો. તેમ સમજી શકાય. અને સંજ્વલન કષાય તો સંયમમાં અતિચાર લગાડે છે. સંયમ-ગુણસ્થાનકના વિરોધી નથી. તે કષાયની હાજરીમાં પણ ગુણસ્થાનક ટકી શકે છે. અને તે કષાયનો ઉદય રૌદ્રધ્યાનનું નિમિત્ત બનતો નથી. ટૂંકમાં પ્રસન્નરચન્દ્ર રાજર્ષિ આદિને રૌદ્રધ્યાન થયું ન હતું. તેમનું હૃદય પણ કઠોર થયું ન હતું. Page #12 -------------------------------------------------------------------------- ________________ * हिंसाष्टकम् तस्य सज्जातं नापवर्त्तनं, तदनुरूपस्यैव तदुद्भावनाद्, आर्त्तस्य प्रमत्ते मुख्यताप्रायोग्यात्, त्वरितमेव तत्परावर्त्तनमिति न गुणस्थानापक्रम इति, ततस्तस्य रौद्रध्यानानन्तर्गतता निसर्गत: प्रतिभाति, उक्तञ्चराज्योपभोगशयनासनवाहनेषु, स्त्रीसङ्गमाल्यमणिरत्नविभूषणेषु । – હિંસોપનિષદ્ વળી જે નરકમાયોગ્ય કર્મ હતાં, તેમાં પણ સ્થિતિ-રસમાં અપવર્તના થઈ ન હતી. કારણ કે તેમણે તે કર્મ બાંધતી વખતે જે અધ્યવસાયોને ઘારણ કર્યા હતાં, તે અધ્યવસાયો જ એવા અતિતીવ કક્ષાના હતાં કે તેનાથી બંધાયેલ કર્મો અપવર્તનીય હોય. વળી પ્રમત્તસંયતને જે સંક્લેશ થાય, તે મુખ્યપણે આર્તધ્યાન હોય છે. માટે પ્રમતસંયતને સ્વપાયોગ્ય (પોતાનામાં થઈ શકે તેવી યોગ્યતાવાળો) સંક્લેશ આર્તધ્યાન જ હોય છે. વળી એ સંક્લેશ પણ જો દીર્ઘ કાળ ચાલે અને તીવતર બને તો ગુણસ્થાનકથી પતન થઈ શકે. પણ તેમને તો શીઘતાથી તેનું પરાવર્તન થયું હતું. અશુભ અધ્યવસાયનું સ્થાન શુભ અધ્યવસાયે લઈ લીધું હતું. માટે ગુણસ્થાનકથી તેમનું અધઃપતન થયું ન હતું. માટે સ્વાભાવિકપણે જ લાગે છે કે તે સંક્લેશ રૌદ્ર ધ્યાનની અંતર્ગત ન હતો. કહ્યું પણ છે – રાજ્યનો ઉપભોગ, શયન, આસન, વાહન, સ્ત્રીસંગ, પુષ્પ વગેરેની માળા, મણિ, રત્ન, વિભૂષણોમાં જીવને મોહથી અતિમાનાવાળો ઈચ્છાયુક્ત અભિલાષ થાય તેને ઘીરપુરુષો આર્તધ્યાન કહે છે. १. क-ख-ग-च-छ- ०स्य सज्वलनाप० । २. क-ग-च- ०ध्यानमंतर्गडु नि०। ख- ०ध्यानमंतर्गतम् नि०। ३. बसन्ततिलका। ४. क-ख-ग-च-छ- स्त्रीरङ्ग । – હિંસા દવે - इच्छाभिलाषमतिमात्रमुपैति मोहात्, ध्यानं तदातमिति तत् प्रवदन्ति धीराः ।।१।। सञ्छेदनैर्दहनभजनमारणैश्च, बन्धप्रहारदमनैर्विनिकृन्तनैश्च । ये यान्ति रागमुपयान्ति च नानुकम्पं, ધ્યાને તુ રૌમિતિ તત્ પ્રવત્તિ થીરાગારા सूत्रार्थसाधनमहाव्रतधारणेषु, बन्धप्रमोक्षगमनागमहेतुचिन्ता । पञ्चेन्द्रियव्यपगमश्च दया च भूते, ध्यानं तु धर्ममिति तत् प्रवदन्ति धीराः ।।३।। यस्येन्द्रियाणि विषयेषु पराङ्मुखानि, હિંસોપનિષદ્ (અહીં ઈચ્છા એટલે સામાન્યથી તેની કામના અને અભિલાષ એટલે તીવ્ર આકાંક્ષા) III અત્યંત છેદી નાંખવાની ક્રિયાઓ, બાળવું, ભાંગવું, મારવું, બાંધવું, પ્રહાર કરવો, દમન કરવું અને અંગોપાંગોને નિયતાથી કાપી નાંખવા... આ બધી ચેષ્ટાઓ દ્વારા જેઓને હર્ષ થાય છે તથા જેઓને જરા ય દયા આવતી નથી, તેઓનું ધ્યાન રૌદ્ર છે એમ વીરપુરુષો કહે છે. llll સૂત્ર અને અર્થનું સાધન (સૂત્રાર્થને આત્મસાત્ કરવા), મહાવતોનું ઘારણ, બન્ધન અને મુક્તિ પ્રતિ ગમનાગમનનાં કારણોનું ચિંતન, પાંચે ઈન્દ્રિયોનો પ્રત્યાહાર અને જીવદયા એ ધર્મધ્યાન છે એમ ધીરપુરુષો કહે છે. llall જેની ઈન્દ્રિયો વિષયોમાં પરામુખ છે. અશુભ સંકલ્પો અતિ Page #13 -------------------------------------------------------------------------- ________________ *- हिंसाष्टकम् सङ्कल्पनातिकुविकल्पविकारदोषैः । योगैः सदा त्रिभिरहो निभृतान्तरात्मा, ધ્યાનોત્તમં પ્રવરશુર્નામટું વનિરાજ || आर्ते तिर्यगथो तथा गतिरधो ध्याने तु रौद्रे सदा, धर्मे देवगति: शुभं बहुफलं शुक्ले तु जन्मक्षयः । तस्माद् व्याधिरुगन्तके हितकरे संसारनिर्वाहके, ध्याने शुक्लवरे रजःप्रमथने कुर्यात् प्रयत्नं बुधः ।।५।। कठोरहृदयत्वेन, हिंसा हेयेति सोच्यते । देहनाशे भवेत् पीडा, या तां हिंसां प्रचक्षते ।।१।। – હિંસોપવિષકુત્સિત ચિંતાનો અને વિકારોથી થતાં દોષોથી જે મુક્ત છે, તથા ત્રણ યોગોથી જેનો અંતરાત્મા સદા વિનીત છે, તે આત્મા ઉત્તમ અને પ્રવર એવું શુક્લધ્યાન છે, એમ ઘીરપુરુષો કહે છે. (આત્મા અને ધ્યાન કથંચિત્ અભિન્ન છે. માટે આત્માને ધ્યાન કહ્યું છે. અથવા તો પૂર્વવત્ તે આત્માનું ધ્યાન શુક્લધ્યાન છે એમ પણ કહી શકાય.) Il8IL આર્તધ્યાનથી તિર્યંચગતિ મળે છે. સદા રૌદ્રધ્યાનથી અધોગતિનરકગતિ થાય છે. ધર્મધ્યાનથી દેવગતિ થાય છે. અને શુક્લધ્યાનથી જન્માદિરૂપ સંસારનો ક્ષય = (મોક્ષ) થાય છે. આમ શુભધ્યાન ઘણા કુળને આપનારું છે. માટે વ્યાધિ અને રોગોનો અંત કરનાર, હિતકારી, સંસારના નિર્વાહક, કર્મોના ભુક્કા બોલાવનારા, એવા ઉત્તમ શુક્લધ્યાનમાં બુદ્ધિશાળીએ પ્રયત્ન કરવો જોઈએ. ||પા કઠોર હૃદયથી થતી હોવાથી તે હિંસા છોડવા યોગ્ય છે એમ કહેવાય છે. દેહનો નાશ થાય ત્યારે જે પીડા થાય તેને જ્ઞાની ૧. ફાર્ટૂનવેક્ટોડિત| ૨. --ઘ-૪- નાશ | |-- ના રૂ. 1- વડો| - હિંસાષ્ટમ્ - दुःखोत्पत्तिर्मनाक्लेशस्तत्पर्यायस्य च क्षयः। यस्याः स्यात् सा प्रयत्नेन, हिंसा हेया विपश्चिता ।।२।। प्राणी प्रमादतः कुर्यात्, यत्प्राणव्यपरोपणम् । सा हिंसा जगदे प्राज्ञैर्बीजं संसारभूरुहः ।।३।। नित्यानित्ये ततो जीवे, परिणाम वियुज्यते। हिंसा कायवियोगेन, पीडाऽत: पापकारणम् ।।४।। शरीरी म्रियतां मा वा, ध्रुवं हिंसा प्रमादिनाम् । - હિંસોપનિષદ્રભગવંતો હિંસા કહે છે. [૧] દુઃખની ઉત્પત્તિ, માનસિક સંક્લેશ અને જીવના મનુષ્યત્વાદિ વર્તમાન પર્યાયનો ક્ષય જેનાથી થાય છે તે હિંસાનો વિદ્વાનો પ્રયત્નપૂર્વક ત્યાગ કરવો જોઈએ. સા. જીવ પ્રમાદથી જે પ્રાણવપરોપણ કરે (મારી નાખે) તેને પ્રાજ્ઞ પુરુષોએ સંસારવૃક્ષના બીજભૂત એવી હિંસા કહી છે. ll3II - હિંસા કાયવિયોગ દ્વારા નિત્યાનિત્ય અને તેથી જ પરિણામી એવા જીવમાં નિયુક્ત થાય છે. (જેઓ જીવને એકાંત નિત્ય કે એકાંત અનિત્ય માને છે તેમના મતે હિંસા જ સંગત થતી નથી, એ તો સ્યાદ્વાદ મતે જ નિતરાં યુક્ત = અત્યંત સંગત થાય છે. પ્રસ્તુત વિષયના જિજ્ઞાસુઓએ અધ્યાત્મસાર, અષ્ટકપ્રકરણ આદિનું અવલોકન કરવું જોઈએ.) માટે આ રીતે હિંસા સંગત થતી હોવાથી-ઘટતી હોવાથી તેનો ત્યાગ કરવો જોઈએ. કારણ કે એ જીવને સુખરૂપી પર્યાયમાંથી દુઃખરૂપી પર્યાયમાં લઈ જાય છે. માટે પીડા એ પાપનું કારણ છે. Tall જીવ મરે કે ન મરે પણ પ્રમાદીઓને નિશ્ચિતરૂપે હિંસાનું પાપ ૧. ૪--૫--- નવા ૩- નીવો | ૨. -- ouTને નિયુવા ૩- ouTમ ન યુગ્રતા T- ouTને વિષુવ | ગૅ-E- offીન યુo | રૂ. -9--4-9- વિન: | ઇ- હિના Page #14 -------------------------------------------------------------------------- ________________ * हिंसाष्टकम् सा प्राणव्यपरोपेऽपि, प्रमादरहितस्य न।।५।। एवं ये केचनात्ममनःपरिणामानां भावनिक्षेपत्वं मन्यन्ते, तदसङ्गतं, यत आत्मनः परिणामानां सर्वत्र द्रव्यनिक्षेपे सहचरितत्वेन द्रव्यभावनिक्षेपद्वयमसम्मतं स्यात्, विपरीतावेशप्रसङ्गश्च स्यात्, जिनवरैस्तु द्रव्यनिक्षेपानन्तरं भावनिक्षेपः स्पष्टत्वेन प्रतिभासित इत्यलं प्रतिपादनेन, त्रिषु निक्षेपेषु भाव(द्रव्य?)निक्षेपो व्याख्यातः, यदुक्तमनुयोगद्वारवृत्ती भूतस्य भाविनो वा भावस्य हि कारणं तु यल्लोके । तद द्रव्यं तत्त्वज्ञैः सचेतनाचेतनं कथितम ।।१।। - હિંસોપવિષ લાગે જ છે, પણ જે પ્રમાદરહિત છે તેને તો જીવ (સહસાકાર આદિ અશક્ય પરિહારના અવસરે) મરી પણ જાય તો પણ હિંસાનું પાપ લાગતું નથી. તેણે વાસ્તવમાં હિંસા કરી નથી. પી. આ રીતે જે કોઈ આભમનપરિણામોને ભાવનિક્ષેપ માને છે, તે અસંગત છે. કારણ કે સર્વત્ર દ્રવ્યનિક્ષેપમાં આત્માના પરિણામો સાથે જ હોય છે. હવે જો તેને ભાવનિક્ષેપ માને તો એનો અર્થ એ જ છે કે તેમને દ્રવ્ય અને ભાવ એમ બંને નિક્ષેપ માન્ય નથી. વળી આ બંને નિક્ષેપો યુક્તિસંગત છે, માટે તેને ન માનવામાં વિપરીતાભિનિવેશનો પ્રસંગ થાય. શ્રી જિનેશ્વર ભગવંતોએ તો દ્રવ્યનિક્ષેપ પછી ભાવનિક્ષેપ સ્પષ્ટરૂપે પ્રકાશિત કરેલ જ છે. માટે અહીં વધુ કહેવાથી સર્યું. ત્રણ નિક્ષેપોમાં ભાવનિક્ષેપની વ્યાખ્યા કરી છે. અનુયોગદ્વારસૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે – જે ભૂત કે ભાવિ એવા ભાવ (પદાર્થ)નું કારણ હોય, તેને લોકમાં તત્ત્વજ્ઞોએ દ્રવ્ય કહ્યું છે અને તે સચેતન તથા અચેતન હોય છે. અથવા બીજી વ્યાખ્યા એ કરી છે કે – “અનુપયોગ દ્રવ્ય છે.” १. क-ग-च-छ- ०भासत इत्येवं प्रतिपादनयान्त्यः। उपरितनपाठो घ- प्रती । હિંસાઃ'अनुपयोगो द्रव्यं वा' उपयोजनमुपयोगः - जीवस्य बोधरूपो व्यापारः, स चेह विवक्षितार्थे चित्तस्य विनिवेशनरूपो गृह्यते, न विधत्तेऽसौ यत्र सोऽनुपयोग इति, यद्यपि भावाभिख्या: ५, स्वभाव १ चित्त २ आत्म ३ योन्य ४ भिप्रायश्चेति ५ उपयोगरूपो भावो भाष्यकृदाशयेन कुत्रचिद् व्याख्यातस्तथापि श्वेताम्बरप्रक्रियायां भावस्य कारणभूतं वस्तुनि चित्तविनिवेशनसहितबोधरहितं द्रव्यं स्वतन्त्रं विवक्ष्यते, न त्वात्मस्वभावपरिणामो भावः, तत्स्वभावगृहीताः पुद्गलाः द्रव्यं विवक्ष्यते, विपरीतलक्षणं भावद्रव्ययुगपन्निर्माणोल्लेखरूपमिति — હિંસોપનિષદ્ - અહીં ઉપયોજન એ ઉપયોગ છે. ઉપયોજન એટલે જીવનો બોધરૂપી વ્યાપાર. તે અહીં વિવક્ષિત અર્થમાં ચિત્તના વિનિવેશનરૂપ (મનનું પરોવાઈ જવું તે સમજવાનો છે. તેને જીવ જ્યાં કરતો નથી, તે અનુપયોગ છે. જો કે ભાગકારના આશયથી ઉપયોગરૂ૫ એવા ભાવની પાંચ વ્યાખ્યા ક્યાંક કરાયેલી છે. (૧) સ્વભાવ (૨) ચિત્ત (3) આત્મા (૪) યોનિ (૫) અભિપ્રાય. આમ છતાં શ્વેતાંબર પ્રક્રિયામાં ભાવના કારણભૂત એવું, ચિત્તના વિનિવેશન (ઉપયુક્તતા) સહિત એવા બોધથી રહિત એવું સ્વતંત્ર દ્રવ્ય વિવક્ષિત છે. આત્મસ્વભાવના પરિણામ રૂ૫ એવો ભાવ વિવક્ષિત કરાતો નથી. તે સ્વભાવથી ગ્રહણ કરેલા પુદ્ગલો દ્રવ્ય તરીકે વિવક્ષિત છે. ભાવ અને દ્રવ્ય એ બંનેથી એક સાથે જેના નિર્માણનો ઉલ્લેખ થાય છે, એ વસ્તુ વિપરીતલક્ષણવાળી છે. તેથી જેઓ સર્વત્ર १. ख- लक्षणं भावद्रव्यनियुगपनि। क-ग- लक्षणं भावद्रव्ययुगपनि । घ-लक्षणो भाव ત, માવદ્રવ્યયુગપા Page #15 -------------------------------------------------------------------------- ________________ हिंसाष्टकम् तेन दिगम्बराः सर्वत्र द्रव्यनिक्षेपात् पूर्वं परिणामरूपभावनिक्षेपमानिनो निरस्ता द्रष्टव्या इत्यलं प्रसङ्गेन । अथ भगीमाह- कस्यचिद् द्रव्यभावतो हिंसा स्यात् १, कस्यचिद् द्रव्यतः स्याद् भावतो न स्यात् २ कस्यचिद् द्रव्यतो न स्यात्, भावतः स्यात् ३, कस्यचिद् द्रव्यभावाभ्यां हिंसा न स्यात् ४, तदेव विव्रियते अविधायाऽपि हि हिंसां, हिंसाफलभाजनं भवत्येकः । कृत्वाऽप्यपरो हिंसां, हिंसाफलभाजनं न स्यात् ।।१ ।। अविधायेति । अकृत्वाऽपि द्रव्यहिंसां प्राणादित्यागरूपां हिंसाफलं नरकादिकं तस्य भाजनं भवति, तन्दुलमत्स्यवत्, હિંસોપનિષદ્ દ્રવ્યનિક્ષેપની પહેલાં પરિણામરૂપ ભાવનિક્ષેપને માને છે, તે દિગંબરોનો નિરાસ થયેલો જાણવો. પ્રાસંગિક ચર્ચાથી સર્યું. હવે ભાંગાને કહે છે – (૧) કોઈની દ્રવ્ય અને ભાવ બંનેથી હિંસા થાય. (૨) કોઈની દ્રવ્યથી થાય, ભાવથી ન થાય. (૩) કોઈની દ્રવ્યથી ન થાય, ભાવથી હિંસા થાય. (૪) કોઈની દ્રવ્ય-ભાવ બંને રીતે હિંસા ન થાય. તેનું જ વિવરણ કરાય છે શ્લોકાર્થ :- અમુક હિંસા કર્યા વિના પણ હિંસાના ફળનું ભાજન થાય છે. બીજો હિંસા કરીને પણ હિંસાના ફળનું ભાજન થતો નથી. ||૧|| ११ પ્રાણાદિના ત્યાગરૂપ દ્રવ્યહિંસાને કર્યા વિના પણ કોઈ જીવ હિંસાના ફળ-નરકાદિનું ભાજન થાય છે. તંદુલમસ્ત્યની જેમ. તે પણ નવ મહિના સુધી ગર્ભમાં રહીને ગર્ભમાંથી બહાર નીકળ્યા બાદ એક અંતર્મુહૂર્તના આયુષ્યવાળો હોય છે એવો વૃદ્ધ સંપ્રદાય છે. કારણ કે १. क-ख-ग- अथ भंगी । घ अथ चतुर्भगी । २. अयं द्वितियो भङ्गो ग घ प्रती ન વિદ્યત १२ हिंसाष्टकम् - सोऽपि नव मासान् गर्भे स्थित्वा निष्क्रमणानन्तरमन्तर्मुहूर्त्तायुरिति वृद्धसम्प्रदायः सर्वे गर्भजतिर्यंचो गर्भजमनुष्यवदिति वचनात् महामत्स्यमुखे गतप्रत्यागतं कुर्वाणान् मध्यमत्स्यान् दृष्ट्वा स्वमनसि यद्यहमेषो द्रव्यमहाकाय: स्यां तदा सर्वानभक्ष्यमिति विचारणया कठोरहृदयप्रादुर्भूतरौद्र ध्यानसहचारिणी भावहिंसा नरकफलवतीति तृतीयभङ्गः ३, कृत्वेति । अपरः कश्चिद् द्रव्यहिंसां कृत्वाऽपि नरकादिदुःखभाग् न भवतीति, द्रव्यहिंसां प्राणातिपातरूपां करोति प्राणी, सुकुमारहृदयत्वेन तथाविधदुष्टाध्यवसायाभावात् पीडोत्पादने सत्यपि न तथाविधः कर्मबन्धो भवति येन तत्फलभाग् भवति, द्वादशगुणस्थानवर्त्ति હિંસોપનિષદ્ એવું વચન છે કે ‘સર્વે ગર્ભજ તિર્યંચોને ગર્ભજ મનુષ્યની જેમ સમજવા.' એ તંદુલિયો મત્સ્ય મહાકાયવાળા મત્સ્યના મુખમાં ગતિપ્રત્યાગતિ કરતાં = અંદર જતાં ને બહાર આવતાં મધ્યમકાયવાળા મત્સ્યોને જોઈને મનમાં એવું વિચારે છે કે “જો હું આવો દ્રવ્યથી મહાકાય હોઉં તો બધાને ખાઈ જાઉં.' આવી વિચારણાથી કઠોર હૃદયથી થતી, રૌદ્રધ્યાનની સહચારિણી એવી ભાવહિંસા નરકરૂપી ફળ આપનારી થાય છે. આ પ્રમાણે તૃતીય ભાંગો થયો. બીજો કોઈ દ્રવ્યહિંસા કરીને પણ નરકાદિ દુઃખનો ભાગી થતો નથી. તે જીવ માત્ર પ્રાણાતિપાત રૂપ દ્રવ્યહિંસા કરે છે. કારણ કે તેનું હૃદય અત્યન્ત કોમલ હોવાથી તેને તેવા પ્રકારના દુષ્ટ અધ્યવસાય હોતા નથી. અને તેથી તે બીજાને પીડા ઉપજાવતો હોવા છતાં પણ તેને તથાવિધ કર્મબંધ થતો નથી, કે જેથી તેને નકાદિદુઃખરૂપ ફળ મળે. જેમ કે બારમા ગુણસ્થાનકે રહેલા સાધુ ભગવંતને. એ મહાત્મા સકળ મોહનીય કર્મના ક્ષયથી થયેલા તીવ્ર તીવ્રતર Page #16 -------------------------------------------------------------------------- ________________ * हिंसाष्टकम् साधुवत्, स हि सकलमोहनीयक्षयजनिततीव्रतीव्रतरशुभाध्यवसाययोगवान् पथि गमागमं कुर्वाणस्तीव्रानुबन्धराहित्येन पादोत्क्षेपे तत्संयोगद्रव्यक्षेत्रकालभावसम्बन्ध्यवश्यंभाविस्वभावेन बद्धनिकाचितमरणान् कपोतशावकादीन् अथवा पक्ष्ममेषोन्मेषेण वा शरीरावष्टम्भेन वायुकायजीवान् हिनस्ति तथाऽपि तस्य प्रथमसमयबद्धा द्वितीयसमये वेदिता तृतीयसमयनिर्जीणेतीर्यापथिक्या न हिंसाफललवभोक्त्वं, सदुपयोगरूपेण तथैवासद्भूतत्वाकलनीयत्वात्, तदुक्तं भगवत्यङ्गे- 'अणगारस्स णं હિંસોપનિષદ્' શુભાધ્યવસાયના યોગવાળા હોય છે અને તે સમયે માર્ગમાં ગમનઆગમન કરતાં હોય તે સમયે તીવ્ર અનુબંધ વિના જ પગ ઉપાડે ત્યારે તેના સંયોગથી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના સંબંધી અવશ્યભાવી સ્વભાવ વડે જેમનું મરણ તે જ રીતે અને ત્યારે જ થવું નિકાચિત છે એવા કબૂતરના બચ્ચા વગેરેની હિંસા થઈ જાય અથવા તો આંખોના પલકારાથી અથવા શરીરના અવખંભથી વાયુકાયના જીવોની હિંસા કરે, તો પણ તે પ્રથમસમયે કર્મબંધ કરે, દ્વિતીયસમયે તેને ભોગવે અને તૃતીય સમયે તેની નિર્જરા કરે. આમ ઈર્યાપથિકી બંધ કરે છે અને તેમને તે હિંસાનું જરા પણ ફળ મળતું નથી. કારણ કે અપ્રમત્તભાવને કારણે તે સમયે પણ તે મહાત્મા શુભ ઉપયોગમાં જ હતાં. તેથી તેમનો તે યોગ સદુપયોગસ્વરૂપ જ હતો અને તેથી તેમણે કરેલી દ્રવ્યહિંસા પણ અસભૃતરૂપે જ સમજવી જોઈએ = તે હિંસા અસતપ્રાય સમજવી જોઈએ. નિશ્ચય નય પરિણામને જ પ્રમાણ માને છે અને પરિણામ તો તેમના શુભ જ હતાં. ૧. ડું-- વૃન્દાવ૦ | ૨. -4-T-વૈ- મા સટ્ટો - માવત્વે સ૩૦ રૂ. Tसदुपयोगं रूपेण। - હિંસાષ્ટકમ્ -- भंते ! भाविअप्पणो पुरओ जुगमायाए पेहाए रीयं रीयमाणस्स पायस्स अहे कुक्कडपोए वा वट्टपोए वा कुलिंगपोएं वा परिआवज्जेज्जा, तस्स णं इरियावहिआ नो संपराइआ, जस्स णं कोहमाणमायालोभा सव्वथा वुच्छिन्ना तस्स णं इरियावहिआ हवइत्ति' अत्र कश्चिदाशङ्कते- 'पुरओ जुगमायाए पेहाए' पुरतः पृष्ठतः पार्श्वतश्च युगमात्रया दृष्ट्याऽपेक्ष्यमाणः, तत्तु क्षीणमोहकेवलिनोऽभावात्, केवलज्ञानेन सर्वशो दृष्टत्वात्, कश्चिदन्यगुणस्थानवर्ती साधुभवितुमर्हति, सत्यम्, सर्वेषां साधूनां पथीदृश्येव रीतिरत्र तु सौत्रशैलीत्वात् पाठः, रात्रिप्रतिक्रान्ती – હિંસોપનિષદઆ જ વાત શ્રી ભગવતી અંગમાં કહી છે કે હે ભગવંત ! ભાવિતાત્મા અણગાર હોય, એ સામે યુગમાત્ર ભૂમિને દષ્ટિથી જોતા જોતા ચાલે ત્યારે તેમના પગની નીચે કુકડાનું બચ્ચું, વર્તક નામના પક્ષીનું બચ્યું કે કીડી જેવો જીવ મરી જાય, તેમને કઈ ક્રિયા કહેવાય ? ઈરિયાવહિયા (ઈર્યાપથિકી) ક્રિયા થાય. સાંપરાયિકી ન થાય. કારણ કે જેના ક્રોધ-માન-માયા અને લોભ સર્વથા સુચ્છેદ પામ્યા હોય તેને ઈર્યાપથિકી ક્રિયા થાય છે. શંકા :- અહીં કોઈ આશંકા કરે છે કે ‘સામે, પાછળ અને બાજુમાં યુગમાત્ર દૃષ્ટિથી જોતા આ વસ્તુ ક્ષીણમોહ કેવલીમાં ન હોઈ શકે કારણ કે તેઓને તો કેવળજ્ઞાનથી સર્વ બાજુઓ દેખાય છે. માટે તમે પ્રસ્તુત મહાત્માને કેવળજ્ઞાની સમજી વ્યાખ્યા કરો છો, તે કેવી રીતે હોઈ શકે ? તે મહાત્મા તો કેવળજ્ઞાની સિવાય કોઈ અન્ય સાધુ હોવા જોઈએ. સમાધાન :- તમારી શંકા સાચી છે. બધા મહાત્માઓ માર્ગમાં આ १. कुलिंगच्छाए - इत्युपलभ्यमानव्याख्याप्रज्ञप्तिपाठः । पिपीलिकादिसदृश इति तद्वृत्तिः।। શ.૧૮-૩.૮ - ૫.૭૪૬ || Page #17 -------------------------------------------------------------------------- ________________ * हिंसाष्टकम् क्षामणके 'भत्ते पाणे' पाठवत्, पुनश्चाग्रे ‘कोहमाणमायालोहा बुच्छिन्नेति' ग्रहणात्, पुन: “जाव णं भंते ! एयति वेयति चलति फंदति घट्टति खुब्भति तं तं भावं परिणमति, ताव णं से जीवे आरंभमाणे समारंभमाणे सारंभमाणे बहूणं पाणाणं भूयाणं जीवाणं सत्ताणं दुक्खावणाए जूरावणाए – હિંસોપનિષદ્ જ રીતે ચાલે છે માટે અહીં મહાત્માનું પ્રકરણ આવ્યું એટલે સૂત્રની શૈલી મુજબ યથાવત્ પાઠ રાખ્યો છે. કેવળજ્ઞાની વિષયક હોવા છતાં ‘યુગમાત્ર ભૂમિને જોતા' આ પાઠમાં ફેરફાર કર્યો નથી. જેમ કે રાઈપ્રતિક્રમણમાં અoભુઢિઓ ખામતાં “ભણે પાણે’ નો પાઠ બોલવામાં આવે છે. વસ્તુતઃ તો રાત્રિ દરમ્યાન ભોજન-પાણી સંબંધી કોઈ વ્યવહાર જ થતો નથી. આમ છતાં તે પાઠ બોલવામાં આવે છે. તેમ પ્રસ્તુતમાં પણ સમજવું, પણ એ મહાત્મા તો કેવળજ્ઞાની જ છે, અન્ય સાધુ નહીં. કારણ કે આગળ ‘જેના ક્રોધ-માન-માયા-લોભ લુચ્છેદ પામ્યા હોય એવો પાઠ છે અને એ વિશેષણ કેવળજ્ઞાનીને ઘટે છે. વળી આ વિષયમાં અન્ય પણ પાઠ છે કે - હે ભગવંત ! જ્યાં સુધી જીવ કંપે છે, વિવિધ રીતે કંપે છે, કંઈક ચાલે છે. (અથવા બીજાઓના અભિપ્રાય મુજબ અન્ય સ્થાને જઈ પુનઃ ત્યાં આવે છે.) સર્વ દિશાઓમાં ચાલે છે (અથવા બીજા પદાર્થોને સ્પર્શે છે.) પૃથ્વીમાં પ્રવેશે છે. (અથવા પૃથ્વીને ક્ષોભ પમાડે છે અથવા ડરે છે.) ઉèપણ-અપક્ષેપણ, આકુંચન-પ્રસારણાદિ તે તે પરિણામ પામે છે. ત્યાં સુધી તે અંતક્રિયા (શૈલેષીકરણ કરે છે ? ના, કેમ એમ કહેવાય છે ? હે મંડિતપુત્ર ! જ્યાં સુધી જીવ કંપનાદિ કરે છે, ત્યાં સુધી તે જીવ પૃથ્વીકાયાદિને ઉપદ્રવ કરતો, તેમને પરિતાપ કરતો અને તેમના વિનાશનો સંકલપ કરતો, ઘણા પ્રાણીઓને, ઘણા 9. -g-T-વૈ-૭- નીવે | ૨, ૪-૩-IT--છે- તેને हिंसाष्टकम् -* तिप्पावणाए पिट्टावणाए परियावणियाए वट्टइ, चक्खूपम्हनिवायमवि सुहुमा इरियाकिरिया कज्जति" इति जीवग्रहणे सयोगिकेवली ग्राह्य इति वृत्तिः। उच्चालियंमि पाए इरियासमियस्स संकमट्ठाए। विज्जिज्ज कुलिंगी मरिज्ज तं जोगमासज्ज ।।१।। न य तस्स तन्निमित्तो बंधो सुहुमोवि देसिओ समए। अणवज्जो उवओगेण सव्वभावेण सो जम्हा ।।२।। - હિંસોપનિષદ્ ભૂતોને, ઘણા જીવોને, ઘણા સત્ત્વોને મરણરૂપ દુઃખ પમાડે છે (અથવા ઈષ્ટવિયોગાદિ દુઃખ પમાડે છે.) તેમને શોકનો અતિરેક કરાવવા દ્વારા તેમનું શરીર જર્જરિત કરે છે. તેમને શોકના અતિરેકથી આંસુ અને લાળ પડાવે છે. તેમને પીટે છે અને તેમને શરીરસંતાપ કરે છે. માટે આંખના પલકારાથી પણ સૂક્ષ્મ ઈયક્રિયા કરાય છે. (માટે ત્યાં સુધી અંતક્રિયા થતી નથી).” અહીં જીવનું ગ્રહણ કર્યું છે તે સયોગી કેવળી સમજવા એવું વૃત્તિમાં કહ્યું છે. માટે સૂત્રના અભિપ્રાય-તાત્પર્યને સમજીને અર્થ કરવો જોઈએ. તેથી પ્રસ્તુતમાં પણ કેવળજ્ઞાનીનું ગ્રહણ કર્યું છે, એ યુક્ત જ છે. જ્યાં દ્રવ્યહિંસા છે અને ભાવહિંસા નથી, ત્યાં હિંસાનું ફળ પણ મળતું નથી. આ વિષે ઓઘનિર્યુક્તિ ૭૪૮મી ગાથામાં કહ્યું છેઈર્યાસમિતિમાં વ્યવસ્થિત એવા મહાત્મા સંક્રમણ કરવા માટે પગ ઉપાડે અને તેનાથી બેઈન્દ્રિયાદિ જીવ કદાચ તે ચાલવાની ક્રિયા વડે મરી જાય (૧). તો સિદ્ધાન્તમાં તે નિમિત્તથી તેમને સૂક્ષ્મ પણ કર્મબંધ કહ્યો નથી. કારણ કે તે મહાત્મા સર્વ ભાવથી ઉપયોગથી નિરવધ-નિષ્પાપ છે (૨). ૧. ૪-q-IT-4-6- વાવિનો ૨. ઈ----S- 0 વિ મણે રૂ. ૪-૩-IT--Sतज्जो०। ४. उ पओगेण इत्युपलभ्यमानीघनियुक्तिपाठः। Page #18 -------------------------------------------------------------------------- ________________ १८ - હિંસપનિષદુ * हिंसाष्टकम् - ૨૭ शरीरी म्रियतां मा वा, ध्रुवं हिंसा प्रमादिनः । सा प्राणव्यपरोपेऽपि, प्रमादरहितस्य न।।१।। ततो दुष्टाध्यवसायप्रमाददाभिनिवेशाभावात् हिंसाऽप्यहिंसाफलवती, (एतेन कदाग्रहधर्मपारावारो निरस्तः) इति द्वितीयभङ्गः TIT एकस्याल्पा हिंसा ददाति काले तथा फलमनल्पम् । अन्यस्य महाहिंसा स्वल्पफला भवति परिणामे ।।२।। एकस्येति । एकस्य जन्तोरल्पाभिनिवेशवशेन प्रमादवशतो - હિંસોપનિષદ્ જીવ મરે કે ન મરે પણ જે પ્રમાદી છે, તેને નિશ્ચિતરૂપે હિંસા છે અને જે પ્રમાદરહિત છે તેના દ્વારા કદાચિત્ કોઈ જીવ મરી જાય તો પણ હિંસા નથી (૧). માટે દુષ્ટ અધ્યવસાય, પ્રમાદ, દર્પ અને અભિનિવેશ ન હોવાથી હિંસા પણ અહિંસાના જેવું ફળ આપનારી થાય છે. આના વડે કદાગ્રહને ધર્મ માનતો દરિયો (વિશાળ સંખ્યાના જીવો કે પારાવાર નામનો કોઈ તીર્થિકવિશેષ કે પંથવિશેષ) નિરસ્ત થાય છે. કારણ કે કદાગ્રહ-અભિનિવેશ એ ભાવહિંસા છે. આ રીતે દ્વિતીય ભંગ પૂર્ણ થયો. શ્લોકાર્થ :- તથા એકને અલ્પ હિંસા કાળના પરિપાકથી ઘણું ફળ આપે છે. અન્યની મોટી હિંસા પરિણામે અતિ અા ફળવાળી થાય છે. Ill. એક જીવ અપાભિનિવેશને કારણે પ્રમાદને આધીન થાય છે. તેની જમાલિની જેમ પ્રાણ વગેરેના ત્યાગરૂપ (અનશનાદિરૂ૫) અલ્પ ૧. 8-3-T--- પ્રદધર્મ' ઘ- પ્રદારો વર્ષ ૨. - ટુતિ રૂ. ઘ-છે- વરિપાદ | हिंसाष्टकम् -* जमालेरिव प्राणादित्यागरूपाऽल्पाऽपि हिंसा काले-परिपाकसमये बहुसंसारभ्रमणरूपं दुःखमनुभविष्यति, अन्यस्य प्राणिनो बहुहिंसावतो दृढप्रहारादेरिव कठोरहृदयाभावेन तथाविधदुष्टाध्यवसायविशेषाभावात् स्वल्पफलं-जनगर्हादिरूपं दिशति, न हि जीववधादेव हिंसा तीव्रनरकादिदुःखदात्री भवति, किन्तु प्रमादजनिततीव्रतीव्रतरदुष्टाध्यवसायप्रादुर्भूतकठिनहृदयसहकृतपीडोत्पादनभावापेक्षः कर्मबन्धः, तथा वैद्यस्य सम्यग् रोगप्रतिक्रियां कुर्वाणस्य रोगिमरणे न कर्मबन्धः, तथाध्यवसायाभावात्, अपरस्य सर्पबुद्ध्या रज्जु घ्नतो बालबुद्ध्या खलपिण्डं पचतो वा प्रद्वेषण પણ હિંસા કાળે-હિંસાજનિત કર્મના પરિપાક સમયે ઘણું ફળ આપે છે. તેનાથી તે જીવ બહુ સંસારભ્રમણરૂપ દુઃખ અનુભવશે. બીજો દેટપ્રહારી જેવો જીવ ઘણી હિંસા કરે છે, પણ તેનું હૃદય કઠોર ન હોવાથી તથાવિધ દુષ્ટ અધ્યવસાય વિશેષ ન હોવાથી લોકોમાં નિંદા થવી વગેરેરૂપ અતિ અલ્પ ફળ આપે છે. એવું નથી કે જીવનો વધ થાય એનાથી જ હિંસા તીવ નરકાદિ દુઃખ આપે, પણ પ્રમાદજનિત તીવ-તીવતર દુષ્ટ અધ્યવસાયથી થયેલ, હૃદયની કઠોરતા સહિત, પીડા ઉપજાવવાના ભાવને સાપેક્ષ એવો કર્મબંધ નરક વગેરેનું તીવ્ર દુઃખ આપનારો થાય છે. તથા સમ્ય૫ણે જે રોગની ચિકિત્સા કરે તે વૈદને રોગી મરી જાય તો પણ કર્મબંધ થતો નથી. કારણ કે તેને રોગીની હિંસા કરવાના અધ્યવસાય નથી. અને બીજું કોઈ ‘આ સાપ છે' એમ સમજીને દોરડાને મારે, આ કોઈ બાળક છે એમ સમજીને લાકડાના ભૂંસા ભરેલા પૂતળાને 9. ૪-૩-T-R-ઈ- વેવામા | - ૩યમા | Page #19 -------------------------------------------------------------------------- ________________ ** हिंसाष्टकम् भग्नपदकण्टकस्य द्वेधाकरणे तथाध्यवसायवशात् नूतन-नूतनतरकर्मबन्धो भवति, यदुक्तं सूयगडांगे-“जे केइ खुहुगा पाणा, अदुवा संति महालया। असरिसं सिया वेरं, सरिसं तेहिं णो वदेत्ति 'उच्चालियंमि पाए०' इति १ भङ्गी अध्ववसायविशेषादधिकाधिकतरन्यूनन्यूनतरबन्धभाक्त्वेन विवृता ।।२।। - હિંસોપનિષદ્ અગ્નિમાં પકાવે અથવા ખૂબ જ દ્વેષભાવથી પગમાં વાગેલા કાંટાના બે ટુકડા કરી દે તો તેને તેવા પ્રકારનો હિંસક અધ્યવસાય હોવાથી નૂતન ને વધુ નૂતન-નવો-નવો કર્મબંધ થાય છે. સૂત્રકૃતાંગ સૂત્રમાં કહ્યું છે - જે કોઈ મુદ્ર જીવો એકેન્દ્રિયબેઇન્દ્રિયાદિ હોય કે અલા શરીરવાળા હોય. અથવા તો જે પંચેન્દ્રિય કે મોટા શરીરવાળા હોય, અર્થાત્ કંથવા જેવા જીવ હોય કે હાથી જેવા જીવ હોય, પણ તેમની હિંસામાં સમાન જ કર્મબંધ થાય છે કે અસમાન જ કર્મબંધ થાય છે એવું ન કહેવું. (સૂત્રકૃતાંગ-શ્રુતસ્કંધ૨, અધ્યયન-૫) કોઈનો એવો આશય હોય કે બધા જીવોના આત્મપદેશો તો સમાન જ છે. પ્રત્યેક જીવના અસંખ્ય જ આત્મપ્રદેશ હોય છે અને તેના આધારે કોઈ એમ કહે કે નાના-મોટા દરેક જીવની હિંસામાં સરખું જ પાપ છે, તો એમ કહેવું ઉચિત નથી અને કોઈ એમ કહે કે કંથવા અને હાથીની ઈન્દ્રિયો, જ્ઞાન, શરીર વગેરેમાં ઘણો તફાવત છે માટે તેમની હિંસામાં સમાન પાપ ન જ હોય, તો એ પણ ઉચિત નથી. કારણ કે કર્મબંધનો આધાર અધ્યવસાય ઉપર પણ છે. જેને તીવ્ર સંક્લિષ્ટ અધ્યવસાય છે, તેને નાના જીવની હિંસાથી પણ મોટું પાપ બંધાય છે અને જેને હિંસાની ઈચ્છા નથી તેને મોટા જીવની હિંસાથી અતિ અલ્પ કર્મબંધ થાય છે. १. ख-च-छ- न्यूनन्यूनतर० । २. च- ०ता इति तृतीयभङ्गः । - હિંસાZદમ્ एकस्यैव सतीव्रस्य, दिशति फलं सैव मन्दमन्यस्य। भवति सहकारिणामपि, हिंसावैचित्र्यमत्र फलकाले।।३।। एकस्यैव सतीव्रस्येति। एकस्य प्राणिनः सैव हिंसा प्राणपरित्यागेन रौद्रध्यानानुवशगा पीडा तथाविधदुष्टाध्यवसायविशेषाद् द्वारिकायां धन्वन्तरिवैतरणीवैद्यवत् देवनरकतिर्यक्त्वानन्तरमोक्ष नरकादि मन्दं मन्दफलञ्च ददाति, एवं साहाय्यदातॄणां – હિતોપનિષદ્ - તેથી જ પૂર્વે કહેલ વૃધ્યનિયમ - આ આલાવાની વ્યાખ્યા કરતાં અધ્યવસાય વિશેષથી અધિક, અધિકતર, ન્યૂન, ન્યૂનતર કર્મબંધ થાય છે એમ કહ્યું છે. શ્લોકાર્થ :- તીવ અધ્યવસાય સહિત એવા એક જીવને હિંસા તીવ ફળ આપે છે અને તે જ હિંસા અન્યને મંદ ફળ આપે છે. સહકારીઓને પણ ફળકાળે હિંસાવંચિગ થાય છે. Il3II એક જીવને તે જ હિંસા એટલે કે પ્રાણના પરિત્યાગથી રૌદ્રધ્યાનને વશ થયેલા જીવને થતી પીડા તેવા પ્રકારના દુષ્ટ અધ્યવસાયવિશેષથી તીવ ફળ આપે છે. જેમ કે દ્વારિકામાં ધવંતરી વૈદ અભવ્યનો જીવ હતો. તે તીવ સંક્લેશથી મહારંભ-પરિગ્રહ કરતો હતો. તો તે મરીને સાતમી નરકે ગયો. વળી તે જ હિંસા બીજા જીવને મંદ ફળ આપે છે. જેમ કે તે જ નગરીમાં બીજે વૈતરણી નામનો વૈદ હતો. તે પણ મહારંભપરિગ્રહવાળો હતો. છતાં પણ તેને તથાવિધ દુષ્ટ અધ્યવસાયો ન હતાં. એ બહુમાનપૂર્વક મહાત્માઓની ચિકિત્સા કરતો હતો. તો તે મરીને ચૂથપતિ વાનર થયો, ત્યાં પણ સાધુચિકિત્સા તથા ત્રણ દિવસનું અનશન કરીને આઠમા દેવલોકમાં ગયો અને ત્યાંથી ઢવીને મનુષ્ય થઈને મોક્ષે જશે. (આવશ્યક નિર્યુક્તિ પૃ.૩૪૭). 9. g-S- 0નરતિo | ૨. T- ofટ ૧૦ | Page #20 -------------------------------------------------------------------------- ________________ २२ * हिंसाष्टकम् - ૨૬ सहायिनां 'हिंसाया वैचित्र्यात् तथाविधाध्यवसायेतीव्रतीव्रतरमन्दमन्दतरपीडोत्पादनन्यूनान्यूनादिफलसापेक्षत्वेन फलस्य वैचित्र्यं प्राणिनो भवति, यथा द्वयो राज्ञोः सहायिनां भटानां रौद्रध्यानस्य बलाबलत्वेन वरुणनागतद्धिंसकादीनामिव भिन्न હિંસોપનિષદ્ એવી જ રીતે જેઓ હિંસામાં સહાયક બને છે, તેઓને પણ હિંસાના વૈવિધ્યથી તેવા પ્રકારના અધ્યવસાયથી તીવ-તીવ્રતર-મંદમંદતર પીડા ઉપજાવવાથી ઓછું-વતું ફળ મળે છે. એ અપેક્ષાએ તે જીવોને ફળનું પણ વૈવિધ્ય સંભવે છે. જેમ કે બે રાજાઓ યુદ્ધ કરે ત્યારે તેમને સહાય કરનારા સુભટોને જે રૌદ્રધ્યાન થાય તેની બળવત્તા અને નિર્બળતાથી ભિન્ન ભિન્ન ફળની પ્રાપ્તિ થાય છે. પ્રબળ રૌદ્રધ્યાનથી નરકગતિ થાય, અને રૌદ્રધ્યાન ન થાય તો તિર્યંચગતિ કે દેવગતિ થાય, એમ વિવિઘ ફળ મળે છે. કોણિક અને ચેડા રાજાનો જે સંગ્રામ થયો, તેમાં ૯૬ લાખ મનુષ્યોનો વધ થયો હતો. તેમાં ૧૦,૦૦૦ જીવો એક માછલીની કુક્ષિમાં માછલા રૂપે ઉત્પન્ન થયા. એક દેવલોકમાં ઉત્પન્ન થયો, એક સંકુલમાં મનુષ્યપણે ઉત્પન્ન થયો. અને શેષ સર્વે પ્રાયઃ નરક અને તિર્યંચમાં ઉત્પન્ન થયાં. આ યુદ્ધમાં નાગનતૃક એવા વરુણ નામના શ્રાવકને રાજા આદિના અભિયોગથી ભાગ લેવો પડ્યો હતો. તથાવિધ મંદ સંક્લેશ તથા અંતિમ આરાધનાના પ્રભાવે તે યુદ્ધભૂમિમાં જ કાળ કરીને સૌઘર્મદેવલોકમાં ઉત્પન્ન થયો હતો. તેને મારનાર તો દુર્ગતિમાં જ ગયો હતો. વળી વરુણને જેણે માર્યો હતો, તેને વરુણે સ્વયં જ પ્રતિપ્રહાર દ્વારા તે જ સમયે મોતને ઘાટ ઉતાર્યો હતો. આમ ૧. -@----છે- ૦નાં દિં૦ | ૨. –- સયાજ્ઞીવ્ર 1 રૂ. -- ૦૭નનન્ચચૂનાનં૦ | ख-च- ०दनजन्यन्यूनान्यूनफल०। छ- ०दनजन्यमूनान्यूनाफल०। घ- प्रती-उपरितनो પાઠ: ૪, ઘ- 0ાથર્નાદ્ધo| ઇ- onયોદ્ધા - હિંસાષ્ટકમ્ भिन्नफलं स्वर्गनरकादितिर्यक्त्वादि फलं दत्ते इति प्रथमभङ्ग्यां परिणामवैचित्र्यं निरूपितम् ।।३।। પ્રોવ નિતિ હિંસા (૧), ક્રિયા પ્રતિ (૨) ત્નતિ ઘ વૃતાર્થો (3) સારસ્થા થાળવૃત્તા, (૪) फलति हिंसाऽनुभावेन ।।४।। प्रागेवेति। रौद्रध्यानानुबन्धिकठिनहृदयजन्यतीव्रतीव्रतरसङ्क्लिष्टाध्यवसायवशेन बहुत्रसजीवानां प्राणत्यागरूपा हिंसा प्रागेव - इहैव फलति, षट्खण्डसिसाधयिषोद्यतगुफादेवध्वंसित હિંસોપનિષદ્ યુદ્ધભૂમિમાં ગમન, તથાવિધ કષાય તથા પંચેન્દ્રિયવધ કરવા છતાં હૃદયની કોમળતાને કારણે તેને હિંસાનું ફળ ન મળ્યું. અથવા તો અહિંસાથી મળે તેવું જ ફળ મળ્યું. (અહીં વરુણનું દૃષ્ટાન્ન આપ્યું છે, તે ભગવતીસૂત્ર, શતક-૭, ઉદ્દેશ-૯ માં છે. તેમાં તેનો નાગનતૃક તરીકે ઉલ્લેખ છે. પ્રસ્તુતમાં વરુણ-નાગતહિંસક એવો જે પાઠ છે, તેમાં નાગ નામનો કોઈ અન્ય સુભટ હોય તેમ જણાય છે.) આ રીતે પહેલા ભાંગામાં પરિણામની વિચિત્રતાનું નિરૂપણ કર્યું.ilali હવે હિંસાનું ફળ ક્યારે મળે તે વિષે પ્રકાશ પાડે છે - શ્લોકાર્ધ :- (૧) હિંસા પૂર્વે જ ફળે છે. (૨) કરાતી હોય ત્યારે ફળ મળે છે. (3) પહેલા કરી હોય અને પછી ફળે (૪) હિંસાનો પ્રયત્ન કરાય, હિંસા થઈ ન હોય અને હિંસાના પ્રભાવે ફળ મળે છે. ll૪ll. - (૧) રૌદ્રધ્યાનના અનુબંધવાળા કઠોર હૃદયથી થતાં તીવતીવતર સંક્લિષ્ટ અધ્યવસાયથી ઘણા ત્રસ જીવોના વધરૂપી હિંસા પૂર્વે જ = આલોકમાં જ ફળ આપે છે. જેમકે કોણિક છ ખંડને . g--9- ૦ષ્ટાદ્વારકે | Page #21 -------------------------------------------------------------------------- ________________ * हिंसाष्टकम् कोणिकवद् नरकफलपूर्वभावि मरणं फलितं (१) अन्यस्य क्रियमाणा-साम्प्रतीना हिंसा साम्प्रतीनं फलं दत्ते, सुन्देनोपसुन्दो हतः, उपसुन्देन सुन्दो हत (इति)वत् (२), कालान्तरे कृता हिंसा कालान्तरे फलति, यथा केनचिन्मारितस्तस्य भ्रातृपुत्रादिना वैरनिर्यातनं कृतमिति (३), आरब्धा हन्तुमुद्यतत्वादप्राणत्यागादकृता हिंसा हिंसानुभावेन दुष्टफलेन फलति, श्रीमहावीरमुत्पाट्य मारितुं धावन् दुष्टाध्यवसायेन पीडां कर्तुमना लोहकारः, – હિંસોપનિષદ્' સાધવાની ઈચ્છાથી ઉઘત થયો અને ધૃષ્ટતાથી ફરી ફરી વૈતાની તમિત્રા ગુફાના દ્વાર ખોલાવવા પ્રયત્ન કર્યો ત્યારે તે ગુફાના અધિષ્ઠાયક દેવ કૃતમાલે તેને ભસ્મીભૂત કરી દીધો. મરીને તો તે છઠ્ઠી નરકે ગયો જ, પણ નરકરૂપી ફળની પહેલા પણ તેને આવી દારુણ રીતે મૃત્યુને ભેટવારૂપ ફળ મળ્યું. (૨) બીજાને હિંસા કરાતી હોય, તે જ સમયે ફળ મળે છે. જેમ કે સુન્દ અને ઉપસુન્દ એ બંને ભાઈઓ યુદ્ધ કરતાં કરતાં પરસ્પરથી હણાઈને મૃત્યુ પામ્યા હતાં. (૩) કાળાન્તરે કરેલી હિંસા કાળાન્તરમાં ફળે છે. જેમ કે કોઈ કોઈને મારી નાંખે અને તેના ભાઈ કે પુત્ર વગેરેથી વેર વાળવામાં આવે. () કોઈ હિંસા કરવા માટે ઉધત થાય, તેથી હિંસાનો આરંભ કરવામાં આવે, પણ જીવનો વધ ન કરી શકવાથી હિંસા કરાઈ ન હોય, તે પણ હિંસાના પ્રભાવે દુષ્ટ ફળને આપનારી થાય છે. જેમ કે એક લુહાર ઘણ ઉપાડીને શ્રીમહાવીરસ્વામિને મારવા માટે દોડ્યો ત્યારે દુષ્ટ પરિણામથી પ્રભુને પીડા ઉપજાવવાનું તેનું મન થયું હતું. તે પ્રભુને મારે તેની પૂર્વે જ ઈન્દ્ર તેના જ ઘણથી તેને હણી નાંખ્યો. ૧. થ-વ-૭- ૦૨મુરમુFાવા ૨. ૪-૭-T-૫-૭- ૦૨ "વ્યાપાટિત: || २४ हिंसाष्टकम् -* परभवे च दु:खभागपि, एवं परभवापेक्षया परिणामवैचित्र्यम् (૪) TI૪TI एकः करोति हिंसां, भवन्ति फलभोगिनस्तथा बहवः। बहवो विदधति हिंसां, हिंसाफलभुग भवत्येकः ।।५।। एक इति। एकः - कश्चिद्धिंसां करोति तत्फलभोक्तारो बहवो जीवाः, पालकवद् बहुजनाः दुःखभाजः, तथा बहवो - હિંસોપનિષદ તેથી તે હિંસા કરી ન શક્યો પણ તેને હિંસાનું ફળ તો તાત્કાલિક મળ્યું. વળી તે પરલોકમાં પણ દુ:ખનો ભાગી થયો. આમ પરલોકની અપેક્ષાએ પરિણામનું વૈવિધ્ય સમજવું જોઈએ. III હિંસાનું ફળ પણ વિચિત્રરૂપે એક તથા અનેકને પ્રાપ્ત થાય છે. તે સ્પષ્ટ કરતાં કહે છે – શ્લોકાર્થ :- એક વ્યક્તિ હિંસા કરે છે. તેનું ફળ ઘણાને મળે છે. અને ઘણા હિંસા કરે છે. તેનું ફળ એક વ્યકિતને મળે છે. પી. કોઈ એક જીવ હિંસા કરે છે. તેનું ફળ ઘણા જીવોને ભોગવવું પડે છે. જેમ કે પાલકે સ્કન્ધકસૂરિને શિષ્યો સહિત ઘાણીમાં પીલીને તેમની હિંસા કરી. તો પરિણામે કુપિત થયેલા સ્કર્ધકસૂરિએ સમગ્ર નગરીના વધનું નિયાણું કર્યું અને દેવ થઈને આખી નગરીને ભસ્મીભૂત કરી દીધી. આમ હિંસા તો માત્ર પાલકે કરી પણ તેનું ફળ સમગ્ર નગરજનોને ભોગવવું પડ્યું. (આ પણ વ્યવહારથી જ સમજવું, વાસ્તવમાં તો પ્રત્યેક જીવ પોતાના પૂર્વકૃત કર્મોનું જ ફળ ભોગવે છે. હા, પાલકે કરેલી હિંસા તે કર્મોના ઉદયમાં નિમિત્ત જરૂર બની હતી.). તથા ક્યારેક ઘણા લોકો હિંસા કરે તેનું ફળ એક વ્યક્તિ ભોગવે છે. જેમ કે પ્રજા જે પાપ કરે તેનો ભાગીદાર રાજા થાય છે Page #22 -------------------------------------------------------------------------- ________________ २५ २६ * हिंसाष्टकम् जना हिंसां कुर्वन्ति, तत्फलभागेक:-राजा परत्र नरकादिदुःखमनुभवति, 'राजा राष्ट्रकृतं पापं, राजपापं पुरोहितः। भर्ता च स्त्रीकृतं पाप'मिति लोकोक्तेः । एवं बहुभिः कृता हिंसा शाम्बप्रद्युम्नादिकुमरवत् द्वीपायनवधवत् बहवो भोक्तारश्च, एको हिंसां करोत्येक एव भुनक्तीति गाथार्थः ।।५।। कस्यापि दिशति हिंसा, हिंसाफलमेकमेव फलकाले। अन्यस्य सैव हिंसा, दिशत्यहिंसाफलं विपुलम् ।।६।। कस्यापि दिशति हिंसेति। कस्यचिज्जीवस्यैकवारकृता हिंसा तथाध्यवसायादेकवारमेव फलं दत्ते, यथा पूर्वभवे - હિંસોપનિષદ્ - અને તે નરકાદિના દુઃખને અનુભવે છે. કારણ કે એવી લોકોક્તિ છે કે - રાજા રાષ્ટ્રકૂત પાપને ભોગવે છે. પુરોહિત રાજા વડે કરાયેલા પાપને ભોગવે છે અને પતિ પત્ની વડે કરાયેલા પાપને ભોગવે છે. તથા ઘણા વડે કરાયેલી હિંસાનું ફળ ઘણા જીવો ભોગવે છે. એ પણ સમજવું જોઈએ. જેમ કે શાંબ-પ્રધુમ્ન વગેરે કુમારોએ દ્વીપાયનનો વધ કર્યો હતો, અને પરિણામે દ્વારિકા નગરીનો વિનાશ થયો હતો. વળી કોઈ એક હિંસા કરે અને પોતે એકલો જ તેનું ફળ ભોગવે, એ તો પ્રસિદ્ધ જ છે. આ પ્રમાણે ગાથાર્થ છે. પણ હવે હિંસાથી હિંસા તેમજ અહિંસાનું ફળ મળે છે, તે કહે છે શ્લોકાર્થ :- કોઈને હિંસા ફળકાળે હિંસાનું એક જ ફળ આપે છે અને અન્યને તે જ હિંસા વિપુલ એવું અહિંસાનું ફળ આપે છે. IIII. કોઈ જીવને એક વાર કરેલી હિંસા તથાવિઘ અધ્યવસાયથી એક વાર જ ફળ આપે છે. જેમ કે પૂર્વભવે શ્રીવીરે કરેલી શય્યાપાલકની ૧. ઘ- સારૂ| ૨. #g-T--8- ૦૫ના વડુમોdio | हिंसाष्टकम् --- श्रीवीरेण शय्यापालकहिंसाफलमेकशो भुक्तम्, इदं तूपलक्षणं, यथा- एकवारकृता हिंसा कोटिशः फलमुदेति, 'कोडाकोडिगुणो वा हुज्ज विवागो बहुतरो वे-' ति वचनात्, अध्यवसायविशेषाद्वा मन्तव्यं, अन्यस्य कस्यचिज्जीवस्य सुकुमारहृदयत्वेनाकुट्टिप्रमादरहितस्य रौद्रध्यानानभिष्वङ्गतया दुष्टाध्यवसायाभावनिर्मिता प्राणत्यागजन्यपीडारूपा हिंसाऽपि सुमङ्गलविष्णुकुमारादीनामि – હિંસોપનિષદ્ - હિંસાનું ફળ એક વાર ભોગવ્યું હતું. આ તો ઉપલક્ષણ છે. તેના પરથી બીજું પણ સમજવું જોઈએ, કે એક વાર કરેલી હિંસાનું કરોડો વાર ફળ મળે છે. કહ્યું છે ને કે- હિંસાદિનો વિપાક અધ્યવસાયને આધારે કોટાકોટિગુણ કે તેનાથી પણ વધુ થાય છે. (ઉપદેશમાળા ૧૭૮) અથવા તો જેવા અધ્યવસાય હોય તે મુજબ દશગણું, સો ગણું ઈત્યાદિ કુળ સમજવું જોઈએ. અન્ય કોઈ જીવનું હૃદય અત્યંત કોમળ હોય અને તેથી જ તે નિષ્ફરતા અને પ્રમાદથી રહિત હોય. તેને રૌદ્રધ્યાનનો અભિવંગ ન હોવાથી દુષ્ટ અધ્યવસાયનો અભાવ હોય અને તેથી તેના દ્વારા કરાતા વધથી થતી પીડારૂપ હિંસા પણ અહિંસાનું ફળ આપનારી બને. જેમ કે જંગલમાંથી વિહાર કરતા એક મુનિગણની સમક્ષ સિંહ આવી ચડ્યો. તે મુનિગણમાં એક વિશિષ્ટ શક્તિસંપન્ન મહાત્મા હતાં, જેમનું નામ હતું સુમંગલ. એ મહાત્મા એ મુનિગણનું રક્ષણ કરવા માટે આગળ આવીને તે સિંહને એવો તમાચો લગાવી દીધો કે જેનાથી સમસ્ત મુનિગણ મરણાંત ઉપસર્ગથી બચી ગયો હતો. વિષ્ણુકુમારે શ્રીસંઘની રક્ષા માટે એક લાખ યોજનનું વૈક્રિય શરીર વિક્ર્વીને નમુચિને મોતને ઘાટ ઉતાર્યો હતો. Page #23 -------------------------------------------------------------------------- ________________ = હિંસોપનિષદ * हिंसाष्टकम् - ૨૭ वार्हत्सङ्घप्रत्यनीकतानिवारणकारणद्वारा विशेषबोधिबीजावाप्तिलक्षणमहानिर्जरारूपाहिंसाफलं ददाति, 'जा जयमाणस्स भवे विराहणा सुत्तविहिसमग्गस्स। सा होइ निज्जरफला अज्झत्थવિનોદિનુત્તરૂં'T9Tોદ્દા हिंसाफलमपरस्य तु, ददात्यहिंसा फलं तु परिणामे। इतरस्य पुनहिंसा, दिशत्यहिंसाफलं नान्यत्।।७।। हिंसेति। अहिंसाशब्देनानुकम्पा दयेतियावत्, साऽपि द्रव्यतोऽनुकम्पा सत्यां शक्ती दुःखप्रतीकारः, भावतोऽनुकम्पा आर्द्रहृदयत्वेन (२) एवंविधाऽप्यहिंसा परिणामे-विपाककाले - હિંસોપનિષદ્ આમ એ મહાત્માઓએ કરેલી હિંસા પણ અરિહંત પરમાત્માએ સ્થાપેલા સંઘની પ્રત્યેનીકતા-શત્રુતાનું નિવારણ કરનારી હોવાથી વિશિષ્ટ બોધિબીજની પ્રાપ્તિરૂપ મહાનિર્જરારૂપી અહિંસાફળ આપનારી થઈ હતી. અર્થાત્ અહિંસાથી જેવું ફળ મળે તેવું ફળ એ હિંસાથી મળ્યું હતું. માટે જ આગમમાં કહ્યું છે કે જયણા કરતાં એવા, અધ્યાત્મશુદ્ધિ સંપન્ન એવા ગીતાર્થ મહાત્મા થકી જે વિરાધના થાય તેનું ફળ નિર્જરા હોય છે. (પિંડનિર્યુક્તિ- ૬૭૧, ઓઘનિર્યુક્તિ-પપ૯) પ્રસ્તુત વિષયને જ વધુ સ્પષ્ટ કરતાં કહે છે – શ્લોકાર્ધ :- અહિંસા અન્યને પરિણામે હિંસાનું ફળ આપે છે. અને બીજાને હિંસા પણ અહિંસાનું ફળ આપે છે, બીજુ નહી.II૭ll અહીં અહિંસા એટલે અનુકંપા, દયા સમજવી. તેમાં પણ દ્રવ્યથી અનુકંપા એટલે છતી શક્તિએ (બીજાના) દુ:ખનો પ્રતિકાર કરવો અને અનુકંપા એટલે ભીનું હૃદય રાખવું. આવા પ્રકારની અહિંસા પણ પરિણામે એટલે કે વિપાકકાળે હિંસાનું ફળ આપે છે. ૨૮ - - દિસાષ્ટકમ્ - हिंसाफलं ददाति, यथा अभिनिवेशात् अभिष्वङ्गाच्च, निरभिष्वङ्गानुष्ठानमपि जमालिप्रमुखाणामनार्द्रहृदयत्वेन प्रमादाचरणवतां साभिष्वङ्गानुष्ठानफलं ददाति, बहुसंसारवृद्धिकरणादपि, हिंसाफलं तथाविधचारित्रं निष्फलमेवेति भावः। श्रीहेमचन्द्रपादैरुक्तंशरीरी म्रियतां मा वा० इति, इतरस्य समताभिष्वङ्गेण निरभिष्वङ्गानुष्ठानवतो हिंसाऽपि यतनापूर्वकोपयोगिनोऽहिंसाफलं ददाति, नान्यत्-विपरीतफलं न ददातीत्यर्थः, उक्तञ्च- सा प्राणव्यपरोपेऽपि० उपशान्तमोहादिगुणस्थानत्रयवर्तिन इव ।।७।। તેમાં બે કારણ સંભવી શકે (૧) અભિનિવેશ, (૨) અભિવંગ. જમાલિ વગેરેનું અનુષ્ઠાન અભિવંગરહિત હતું. તેમ છતાં તેમનું હૃદય ભીનું ન હોવાથી તેઓનું આચરણ પ્રમાદયુક્ત હતું. તેથી તેમને અભિવંડસહિત એવા અનુષ્ઠાનનું જે ફળ મળે, તેવું ફળ મળ્યું હતું. તેમનું અનુષ્ઠાન ઘણા સંસારની વૃદ્ધિ કરનારું હતું. તેથી તથાવિધ ચારિત્ર હિંસાથી મળે તેવું જ ફળ આપનારું હતું અને તેથી એ ચારિત્ર નિષ્ફળ જ હતું. એવો અહીં અભિપ્રાય છે. માટે જ શ્રીહેમચન્દ્રજીએ કહ્યું છે - ‘જીવ મરે કે ન મરે પણ જે પ્રમાદ કરે છે તે નિશ્ચિતરૂપે હિંસા કરે છે.’ તેનાથી અન્ય તો જે સમતાના અનુરાગથી નીરાગ એવું અનુષ્ઠાન કરે છે, યતનાપૂર્વક અપ્રમત્તભાવ રાખે છે, તેનાથી તો કદાચ હિંસા થઈ જાય તો પણ અહિંસાનું ફળ મળે છે. બીજુ ફળ નથી મળતું, અર્થાત્ વિપરીત ફળ નથી મળતું. માટે જ કહ્યું છે કે ‘જીવનો વધ થાય તો પણ અપ્રમત્તને હિંસાનું પાપ લાગતું નથી.’ જેમ કે ઉપશાન્તમોહાદિ ત્રણ (૧૧-૧૨-૧૩) ગુણસ્થાનકોમાં વર્તમાન આત્માને હિંસાજનિત અશુભ ફળ મળતું નથી. કારણ કે તેઓ 9. પૈ- રૂત્વા િ ૨. પૈ- વતનાપૂર્વવાપિ યોગિનE / Page #24 -------------------------------------------------------------------------- ________________ * हिंसाष्टकम् इति विविधभङ्गगहने, सुदुस्तरे मार्गमूढदृष्टीनाम् । गुरवो भवन्तु शरणं, प्रबुद्धनयचक्रसञ्चाराः।।८।। इति विविधेति। द्रव्यभावाभ्यां दया नास्ति, अङ्गारमईकाचार्यवत्, (१) द्रव्यदया नास्ति, इत्यमुना प्रकारेण विविधा-नाना भङ्गा यस्मिंस्तद् विविधभङ्गं च तद् गहनं - बनञ्चेति विविधभङ्गगहनं तस्मिन्, 'किम्भूते ? - मार्गमूढदृष्टीनाम् - अज्ञातमार्गविषयाणां दुस्तरे - दुष्ठु गन्तुं शक्यते तत्र गुरव एव शरणं, गृणन्ति हितं - मार्गामार्गमुपदिशन्ति - હિંસોપનિષદ્ અપ્રમત્ત હોય છે. ઉપસંહાર કરતાં કહે છે - શ્લોકાર્ધ :- આ રીતે સાર એવા વિવિધ ભાંગારૂપી વનમાં માર્ગ વિષે જેમની દષ્ટિ મુંઝાય છે એવા જીવોને એ ગુરુઓ શરણ થાઓ, કે જેમને નયચક્રનો સંચાર જણાયો છે. III વિવિધ ભાંગાઓ વિષે દિશાસૂચન કરતાં કહે છે કે, કોઈને દ્રવ્ય અને ભાવ બંને પ્રકારે દયા નથી. જેમ કે અંગારમર્દક આચાર્યને, કોઈને દ્રવ્યદયા નથી, જેમ કે અપથ્યની યાચના કરતાં રોગીને સમજુ વ્યક્તિ બહારથી કઠોર થઈને પણ અપથ્ય ન જ આપે. આ રીતે વિવિધ ભાંગાઓ જેમાં છે એવું જાણે એક વન છે. તે દુત્તર છે - તેમાં દુઃખેથી જઈ શકાય તેવું છે. અર્થાત્ આ ભાંગાઓને સમજવા ખૂબ મુશ્કેલ છે. આ વનમાં જેમને માર્ગનો વિષય જણાયો નથી, તેવા જીવોને ગુરુઓ જ શરણભૂત છે. કારણ કે એવી વ્યુત્પત્તિ છે કે જે હિતવચન કહે, ‘આ માર્ગ છે અને આ ઉન્માર્ગ છે,’ એવો ઉપદેશ १. च-०ने दुस्त०। २. च- प्रती 'तत्र गुरुरेव शरणं' इति तृतीयपादः। ३. पाठोऽयं दुस्तरे-इत्यादिसहितोऽत्रैव सम्भाव्यते। किं भूते ? दुस्तरे- इति। ४. घदुस्तरे - गन्तुं न शक्यते यत्र तत्र। ५. च- हिताहितम् । - હિંસાષ્ટકમ્ ते गुरवः इति व्युत्पत्तेः, त एव शरणं नान्यः, तस्मिन् गहने-भीषणे मूढकर्तव्यताके, किंभूता गुरवः ? प्रबुद्धो ज्ञातो नयचक्रस्य - सप्तनयलक्षणमार्गस्य प्रवृत्तिलक्षण: सञ्चार:प्रसरणव्यापारो यैस्ते प्रबुद्धनयचक्रसञ्चाराः ।।८।। इति श्रीहिंसाष्टकावचूरिर्मुख्यतश्चतुर्भङ्गीतो नवभेदव्याख्यानेन कृता श्रीहरिभद्रसूरिभिः । – હિંસોપનિષદ્ આપે તેમને ગુરુ કહેવાય. જ્યાં શું કરવું એ જ ન સૂઝે એવા આ ભયંકર વનમાં ગુરુઓ જ શરણ થાઓ. કેવા ગુરુઓ ? એ કહે છે - જેમને નયચક્ર = સાત નયોરૂપી માર્ગમાં પ્રવૃત્તિરૂપી સંચાર = પ્રસરણનો વ્યાપાર જણાયો છે તે (= પ્રબુદ્ધનયચક્રસંચાર) એવા ગુરુઓ. આ રીતે હિંસાષ્ટકની અવચૂરિ મુખ્યપણે ચતુર્ભગીથી નવ ભેદોના વ્યાખ્યાનથી શ્રી હરિભદ્રસૂરિએ રચી છે. - જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્. ઇતિ ભગવાન શ્રી હરિભદ્રસૂરિપ્રણીત સ્વોપા અવચૂરિસહિત હિંસાષ્ટકમ્. ઈતિ શ્રી સંભવનાથ ભગવાનના પાવન સાન્નિધ્યમાં શ્રી સદ્ગુરુના અનુગ્રહથી વીરસંવત્ ૨૫૩૫ માં તપાગચ્છીય આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમ-ભુવનભાનુ-પઘ-જયઘોષ-હેમચન્દ્રસૂરીશ્વરશિષ્ય આચાર્યવિજયકલ્યાણબોધિસૂરિસંસ્તુતા હિંસોપનિષદ્ 9, ઘ- માવનમેવ | Page #25 -------------------------------------------------------------------------- ________________ - 31 - हिंसाष्टकम् -* HIKARAN 3 * हिंसाष्टकम् परिशिष्टम् - हिंसारहस्यम्। पीडाकर्तृत्वतो देह-व्यापत्त्या दुष्टभावतः / त्रिधा हिंसाऽऽगमे प्रोक्ता, न हीथमपहेतुका / / 41 / / अपवर्गतरोर्बीजं, मुख्याऽहिंसेयमुच्यते / सत्यादीनि व्रतान्यत्र, जायन्ते पल्लवा नवाः / / 45 / / हिंसाया ज्ञानयोगेन, सम्यग्दृष्टेमहात्मनः / तप्तलोहपदन्यास - तुल्याया नानुबन्धनम् / / 47 / / सतामस्याश्च कस्याश्चिद्, यतनाभक्तिशालिनाम् / अनुबन्धो ह्यहिंसाया, जिनपूजादिकर्मणि / / 48 / / हिंसानुबन्धिनी हिंसा, मिथ्यादृष्टेस्तु दुर्मतेः / अज्ञानशक्तियोगेन, तस्याहिंसाऽपि तादृशी / / 49 / / येन स्यान्निह्नवादीनां, दिविषदुर्गतिः क्रमात् / हिंसैव महती तिर्यङ्-नरकादिभवान्तरे / / 50 / / साधूनामप्रमत्तानां, सा चाहिंसानुबन्धिनी / हिंसानुबन्धविच्छेदाद, गुणोत्कर्षों यतस्ततः / / 51 / / मुग्धानामियमज्ञत्वात्, सानुबन्धा न कर्हिचित् / ज्ञानोद्रेकाप्रमादाभ्या-मस्या यदनुबन्धनम् / 52 / / एकस्यामपि हिंसाया-मुक्तं सुमहदन्तरम् / भाववीर्यादिवैचित्र्या - दहिंसायां च तत्तथा / 53 / / सद्यः कालान्तरे चैत-द्विपाकेनापि भिन्नता। प्रतिपक्षान्तरालेन, तथाशक्तिनियोगतः / / 54 / / हिंसाप्युत्तरकालीन-विशिष्टगुणसङ्कमात् / त्यक्ताविध्यनुबन्धत्वा-दहिंसैवातिभक्तितः / / 55 / / इदृग्भङ्गशतोपेताहिंसा यत्रोपवर्ण्यते / सर्वाशपरिशुद्धं त -त्, प्रमाणं जिनशासनम् / / 56 / / - अध्यात्मसारे द्वादशः सम्यक्त्वाधिकारः |