SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ * हिंसाष्टकम् इति विविधभङ्गगहने, सुदुस्तरे मार्गमूढदृष्टीनाम् । गुरवो भवन्तु शरणं, प्रबुद्धनयचक्रसञ्चाराः।।८।। इति विविधेति। द्रव्यभावाभ्यां दया नास्ति, अङ्गारमईकाचार्यवत्, (१) द्रव्यदया नास्ति, इत्यमुना प्रकारेण विविधा-नाना भङ्गा यस्मिंस्तद् विविधभङ्गं च तद् गहनं - बनञ्चेति विविधभङ्गगहनं तस्मिन्, 'किम्भूते ? - मार्गमूढदृष्टीनाम् - अज्ञातमार्गविषयाणां दुस्तरे - दुष्ठु गन्तुं शक्यते तत्र गुरव एव शरणं, गृणन्ति हितं - मार्गामार्गमुपदिशन्ति - હિંસોપનિષદ્ અપ્રમત્ત હોય છે. ઉપસંહાર કરતાં કહે છે - શ્લોકાર્ધ :- આ રીતે સાર એવા વિવિધ ભાંગારૂપી વનમાં માર્ગ વિષે જેમની દષ્ટિ મુંઝાય છે એવા જીવોને એ ગુરુઓ શરણ થાઓ, કે જેમને નયચક્રનો સંચાર જણાયો છે. III વિવિધ ભાંગાઓ વિષે દિશાસૂચન કરતાં કહે છે કે, કોઈને દ્રવ્ય અને ભાવ બંને પ્રકારે દયા નથી. જેમ કે અંગારમર્દક આચાર્યને, કોઈને દ્રવ્યદયા નથી, જેમ કે અપથ્યની યાચના કરતાં રોગીને સમજુ વ્યક્તિ બહારથી કઠોર થઈને પણ અપથ્ય ન જ આપે. આ રીતે વિવિધ ભાંગાઓ જેમાં છે એવું જાણે એક વન છે. તે દુત્તર છે - તેમાં દુઃખેથી જઈ શકાય તેવું છે. અર્થાત્ આ ભાંગાઓને સમજવા ખૂબ મુશ્કેલ છે. આ વનમાં જેમને માર્ગનો વિષય જણાયો નથી, તેવા જીવોને ગુરુઓ જ શરણભૂત છે. કારણ કે એવી વ્યુત્પત્તિ છે કે જે હિતવચન કહે, ‘આ માર્ગ છે અને આ ઉન્માર્ગ છે,’ એવો ઉપદેશ १. च-०ने दुस्त०। २. च- प्रती 'तत्र गुरुरेव शरणं' इति तृतीयपादः। ३. पाठोऽयं दुस्तरे-इत्यादिसहितोऽत्रैव सम्भाव्यते। किं भूते ? दुस्तरे- इति। ४. घदुस्तरे - गन्तुं न शक्यते यत्र तत्र। ५. च- हिताहितम् । - હિંસાષ્ટકમ્ ते गुरवः इति व्युत्पत्तेः, त एव शरणं नान्यः, तस्मिन् गहने-भीषणे मूढकर्तव्यताके, किंभूता गुरवः ? प्रबुद्धो ज्ञातो नयचक्रस्य - सप्तनयलक्षणमार्गस्य प्रवृत्तिलक्षण: सञ्चार:प्रसरणव्यापारो यैस्ते प्रबुद्धनयचक्रसञ्चाराः ।।८।। इति श्रीहिंसाष्टकावचूरिर्मुख्यतश्चतुर्भङ्गीतो नवभेदव्याख्यानेन कृता श्रीहरिभद्रसूरिभिः । – હિંસોપનિષદ્ આપે તેમને ગુરુ કહેવાય. જ્યાં શું કરવું એ જ ન સૂઝે એવા આ ભયંકર વનમાં ગુરુઓ જ શરણ થાઓ. કેવા ગુરુઓ ? એ કહે છે - જેમને નયચક્ર = સાત નયોરૂપી માર્ગમાં પ્રવૃત્તિરૂપી સંચાર = પ્રસરણનો વ્યાપાર જણાયો છે તે (= પ્રબુદ્ધનયચક્રસંચાર) એવા ગુરુઓ. આ રીતે હિંસાષ્ટકની અવચૂરિ મુખ્યપણે ચતુર્ભગીથી નવ ભેદોના વ્યાખ્યાનથી શ્રી હરિભદ્રસૂરિએ રચી છે. - જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્. ઇતિ ભગવાન શ્રી હરિભદ્રસૂરિપ્રણીત સ્વોપા અવચૂરિસહિત હિંસાષ્ટકમ્. ઈતિ શ્રી સંભવનાથ ભગવાનના પાવન સાન્નિધ્યમાં શ્રી સદ્ગુરુના અનુગ્રહથી વીરસંવત્ ૨૫૩૫ માં તપાગચ્છીય આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમ-ભુવનભાનુ-પઘ-જયઘોષ-હેમચન્દ્રસૂરીશ્વરશિષ્ય આચાર્યવિજયકલ્યાણબોધિસૂરિસંસ્તુતા હિંસોપનિષદ્ 9, ઘ- માવનમેવ |
SR No.009612
Book TitleHinsashtakam
Original Sutra AuthorYakini Mahattara, Haribhadrasuri
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages25
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Ahimsa
File Size616 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy