Book Title: Gyanamrut Pustika 1 Bhajnawali
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૭) Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રભુ તુજ જાપના ધૂપથી નાસે, બુદ્ધિ દુધરે; ક્ષણ ક્ષણ આતમ શુદ્ધિ વૃદ્ધિ, આતમ થાય અબધ રૂ. સ્વપ્નાં જેવી દુનિયાદારી, દપણુંમાં મુખ છાય; આત્મ વિના પુદ્ગલમાં ખેલે, સુખ કદી પણ નહિ થાય. D માથે કાલ ઝપાટો વાગે, ઊઘણુ શુ ઊંધાણુ રે; થાતાં એદી આળસના તુ, નર્કમાં પામે લ્હાણું' રે. ભુલી આતમ જ્ઞાનકી ખાજી, માયામાં લપટાવું; ભ્રમણામાં ભુલીને ભાઇ, બ્રહ્મસ્વરૂપ કેમ થાવુ ? પરિષ સમયે સમયે અનતા, પ્રતિ પ્રદેશે ક્રતા; ઉત્પાદ વ્યય સ્થિતિ ત્રણ સ્વરૂપે, સમયે દ્રવ્ય પ્રરૂપે—પ્રભુચિન્મય ગુણધારી. ૨ For Private And Personal Use Only 3 માત પ્રમાણે દેખીશ સઘળી નારીએ, ભાઈ પ્રમાણે લેખીશ શત્રુ વગ જો; સુખ દુઃખ આવે હુ વિષાદ ન સ`પજે, ન વિદ્યધન વધતાં નહિ હાયે ગ . સ્થિરતા આપવરૂપે આવે, પરમાનદ પ્રેમે ત્યાં પાળે; બુદ્ધિસાગર ધ્યાન ધરીને, આતમ તારજે રે. ઉપસંહારમાં નૈસગિ ́ક વિભૂતિમય કાવ્યપુરુષસ્વ. પૂ. આ. શ્રી બુદ્ધિસાગરસૂરિના અમર આત્માને ભાવ પૂર્ણાંક વંદન કરી પ્રસ્તુત જ્ઞાનામૃતની પુસ્તિકા અમાને તથા વાંચ ७

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 146