Book Title: Ganit Rahasya
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Pragna Prakashan Mandir

View full book text
Previous | Next

Page 15
________________ ૧૦ હિન્દુસ્તાનમાં ગણિતશાસ્ત્ર ઉપર લખાયેલાં પુસ્તકે જેમ જેમ વાંચતો ગયે, તેમ તેમ મને ખાતરી થતી ગઈ કે હિન્દુસ્તાને ગણિતશાસ્ત્ર ઉપર ઘણે જ ઊંડો અભ્યાસ કરી એની બારીકમાં બારીક ખૂબીઓને જણાવી છે, એટલું જ નહિ પણ એને ઉપગ કરી કુદરતનાં રહસ્ય ઉપર કાબૂ. મેળવ્યું છે, જ્યારે Sum to N terms= (+ના અર્થ અને ઉકેલને લીલાવતી ગણિતમાં છે, ત્યારે હેરા આશ્ચર્યને પાર હેતે રહ્યો Sum to N termનો અર્થ એકથી દશ કે એકથી કેઈપણ રકમ સુધીને સરવાળે કરા એ થાય છે અને એ સરવાળો કરવાની રીત એટલે પહેલી અને છેલ્લી રકમ સાથે લેવી, બીજી અને છેલ્લેથી બીજી રકમ સાથે લેવી, ત્રીજી અને છેલ્લેથી ત્રીજી રકમ સાથે લેવી એમ થાય છે અને સાથે લઈએ તે આવી સાથે લીધેલી રકમને સરવાળે સરખો હોય છે, એટલું જ નહિ પણ આ સરવાળે જે રકમ સુધી સરવાળે કરવાનો છે તેનાથી અંક વધારે હોય છે, એટલે કે એના પછીને આંકડો એક હાય છે અને પહેલી અને છેલ્લી એટલે કે એ રકમ સાથે લેવાથી આ નવે અંક બને છે; એટલે જેટલી રકમને સરવાળે કરવાને છે, તેને બેએ ભાગી નવી રકમથી ગણવામાં આવે છે. દા. તરીકે ૧ થી ૧૦ ને સરવાળે કરવો હોય તે ૧+૧૦ ને સરવાળે ૧૧ થાય, ૨ અને ૯ને સરવાળે ૧૧ થાય, ૩ ને ૮ ને સરવાળે ૧૧ થાય વગેરે વગેરે. આ રીતે ૧ થી ૧૦ ને સરવાળો કર હોય તે ૧૦ ને ૧૧ થી ગુણી ૨ એ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 214