________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮) વસ્તુપાળ તેજપાળને રાસ રૂ. ૧-૪-૦ ફળશું વધાયા રે ધન્ય ધન્ય માતા પૃથ્વી જેણિયે, ઐતિમ ગણધર જયારે ચાલે છે ૮ કે પ્રભુ વાણું નિજ ચિત્ત સમરતી, પરષદ નિજ ઘર આવે રે દીપવિજય કહે મૈતમ નામે, મહા મંગલપદ પાવે રે |ચા || ૯ | ઇતિ | ૯ છે.
- ગહેલી ૯ મી.
જો તપ રેહણી એ–દેશી.. ચંપાનગરી ઉદ્યાનમાં એ, આવ્યા સે હમ ગણધાર છે નમે ગુરૂ ભાવશું એ / હર્ષપરિત નગરીજના એ, વાંદવા જાય ઉજમાલ છે નમે(૧ કેણિકરાય તવ પુછતા એ, આજ કિ ઉત્સવ થાય છે. તમે | ઈદ ઉત્સવ કે કૌમુદી એ, એવડાં લેક કિહાં જાય છે
નમો છે કે કોઈ જૈનમુનિ આવિયા એ, કે તિહાં જાવે સાવિ જન | ન તેહ કહે પ્રભુ સાંભળો એ, હર્ષ કરીને મન ને નમ | ૩ તવ કેણિકે વાત સાંભળી એ, ઉલ્લી સાતે ધાત છે નમે છે ગજ રથ પાયક સજ્જ કર્યો છે, કરી વળી નિર્મળ ગાત્રા નામે || ૪ | મસ્તક મુકુટ રત્ન જડયા એ, હઈએ હાર સેહંતા નમે છે એક સુરજ એક ચંદ્રમા એ, એ દેય
For Private And Personal Use Only