Book Title: Gahuli Sangraha tatha Mahaviraswami Stavan
Author(s): Buddhisagar
Publisher: Shah Keshavlal Sawabhai Ahmedabad

View full book text
Previous | Next

Page 163
________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૧૬ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ) પરરાજ્ય એકટ વગર ટીકાના ૦-૨-૬ ત WWW mm~ ફેબ્રુ ઉઠે નાર જો; મહામંત્ર પરમેષ્ટીના મનમાં ગણે, દિન મૃત્યુના ક્રમથી કરે વિચાર જો । પતિવ્રતા ॥ ૧ ॥ પ્રતિદિવસ લઘુતાથી વિનયે વર્તતી, પ્રેમે પડતી સાસુ સસરા પાય જો; ઘરનાં કાર્ય કરે યતનાથી દેખીને, વૃદ્ધ ખાલને ખવરાવીને ખાય જે પતિવ્રતા ॥ ૨ ॥ નણંદ જેઠાણી જે દાયરને દાસી, વર્તે સદાચરણથી સહુની સાથ જો; ઠપકા મ્હેણાં સહન કરે સહુ પ્રીતથી, નવરાશે ભજતી તેત્રિભુન નાથ ને ૫ પતિવ્રતા પ્રા ખાલક બચ્ચાને જાળવતી પ્રેમથી, કદી ન કરતી સાથે ખાર જો; મેટું પેટ કરીને સહુનુ સાંભળે, પર પુરૂષથી કદી કરે નહિં પ્યાર જે ॥ પતિવ્રતા ॥ ૪ ॥ મીઠાં વચને ખેલે સહુની સાથમાં, સુખ દુઃખ વેળા મન રાખે સમભાવજે; ઘરની વાતા દ્વેષી આગળ નહીં કરે, ધર્મ કર્મના કરતી મનમાં હાવજે !! પતિવ્રતા ॥ ૫ ॥ નહિ પુંજેળે પતિને હઠીલી થઇ કદી, સંકટ પડતાં પતિને કરતી સહાય જો; આફત આવે પતિને ધીરજ આપતી, આળ ચડે તેવા સ્થાને નહીં જાય જો । પતિવ્રતા॰ ॥ ૬ ॥ છેલમીલી અનીડણીને નહીં ફરે, લાક વિરૂદ્ધ વર્તે નહીં કર્ક પ્રાણ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194