Book Title: Gahuli Sangraha tatha Mahaviraswami Stavan
Author(s): Buddhisagar
Publisher: Shah Keshavlal Sawabhai Ahmedabad

View full book text
Previous | Next

Page 178
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લાલાવાધેલી અને રાણે વાઘ નેવેલ ૦૪-૦ (૧૭૫) રાશી જીવનિમાં ભમતી, જન્મ જરા દુઃખ ખમતી | કૃપાળુ. | ચાર ગતિમાં મારી લાજ લુંટાણી, દુટોએ જ્યાં ત્યાં તાણી ! કૃપાળુ છે કે મારી વારે કેણ ચઢશે પ્રીતમજી, બેલ્યામાં રાખું હવે શરમ શી? | કૃપાળુ મોટાના ઘરની મારી લાજ લુંટાય, તેમાં ફજેતી તારી થાય છે કૃપાળુ ૭ ને ઘણી વિના તમે વેશ્યાના સંગી, એઠું ખાઈને થયા ભંગી છે કૃપાળુ વિષયના પ્યાલા અમી માનીને પીધા, વેશ્યાએ બેહાલ કીધા કપાળ છે ૮સમજે તે સમજાવું છેલ્લામાં છેલી, ગઈ વેળા ન આવે વહેલી કૃપાળo | નાને માલુડો નથી પારણે સુતે, જેથી સમજતો નથી હું તે કૃપાળુo | ૯ | વાંક ગુન્હ મારે આવ્યો, વૈરી વેશ્યાએ ભમાવ્યા છેકૃપાળુ છે સુખ અનતુ ઘરમાં ન દીઠું, વિષ્ટાએ ભુંડ અને મીઠું છે કૃપાળ ૧૦ છે - સ્યાં તે નારી કદી થાસે ન તારી, વૈરિણી દુઃખ દેશે ભારી | કૃપાળુ મુખે મીડીને મન રાખે છે કાતી, ફિલી ખાધી છે તારી છાતી પાછુ ૧૧ છે ઘણું કહેતારે મને આંસુડાં આવે, શરમ તને શીદ નાવે છે કેપાળુ કહે તે સ્વામીજી હું વૈરાગણ હેવું, કહે તે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194