Book Title: Gahuli Sangraha tatha Mahaviraswami Stavan
Author(s): Buddhisagar
Publisher: Shah Keshavlal Sawabhai Ahmedabad

View full book text
Previous | Next

Page 170
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જમીનને એકટ ૧-૪-૦ (૧૭) જૈન ધર્મને પાળી પામે છે જે આ પ્રમાણે ૬ ગલી ૧૩૭ મી. ધર્મપદે રહેલા. (નેક વીર જયકારે એ રાગ. ) એવી ગુરૂ વાણી સારીરે, સાકરથી પણ બહુ પ્યારી; કયાં કમ સહુ હરનારી, જિનેશ્વર ઘર્મની એંલિહારીરે, જેથી તતા નરને નારી જિનેશ્વર છે ૧. દયા ધર્મ હૃદયમાં ધરીએ, કદી વેણ જાડું ન ઉચ્ચારીએ રે; કદી ચોરી પરની ન કરીએ જિનેશ્વર છે ર ા પર પુરૂષથી પ્રેમ નિવારે, ધર્મ પતિવ્રતા મન ધારા તેથી પામે ભવજલ પાર. જિનેશ્વરે છે ૩ હેત પુર્વક ધએ આદરીએરે, નિંદા વિકથા પરહરીએ ઉત્તમ નીતિ સંચરીએ જિનેશ્વર ૪ ધર્મ અર્થને કામ વિચારીરે, કરો મેલ જવાની તૈયારી રે, ધ » મુકિત થનાએ જિનેશ્વર છે પ દર્જનની સંગ નિવાર સજનની સંગ સારીરે, વિરાગ્યદશા ચિત્તધારી છે જિનેશ્વર ૬ દેશ વિરતિપણું દિલધારીરે, જિન આ ડાના અનુસાર ઉત્તમ જન શિવ સંભારી છે જિને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194