________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જમીનને એકટ ૧-૪-૦ (૧૭) જૈન ધર્મને પાળી પામે છે જે આ પ્રમાણે ૬
ગલી ૧૩૭ મી.
ધર્મપદે રહેલા. (નેક વીર જયકારે એ રાગ. ) એવી ગુરૂ વાણી સારીરે, સાકરથી પણ બહુ પ્યારી; કયાં કમ સહુ હરનારી, જિનેશ્વર ઘર્મની એંલિહારીરે, જેથી તતા નરને નારી જિનેશ્વર છે ૧. દયા ધર્મ હૃદયમાં ધરીએ, કદી વેણ જાડું ન ઉચ્ચારીએ રે; કદી ચોરી પરની ન કરીએ જિનેશ્વર છે ર ા પર પુરૂષથી પ્રેમ નિવારે, ધર્મ પતિવ્રતા મન ધારા તેથી પામે ભવજલ પાર. જિનેશ્વરે છે ૩ હેત પુર્વક ધએ આદરીએરે, નિંદા વિકથા પરહરીએ ઉત્તમ નીતિ સંચરીએ જિનેશ્વર ૪ ધર્મ અર્થને કામ વિચારીરે, કરો મેલ જવાની તૈયારી રે, ધ » મુકિત થનાએ જિનેશ્વર છે પ દર્જનની સંગ નિવાર સજનની સંગ સારીરે, વિરાગ્યદશા ચિત્તધારી છે જિનેશ્વર ૬ દેશ વિરતિપણું દિલધારીરે, જિન આ ડાના અનુસાર ઉત્તમ જન શિવ સંભારી છે જિને
For Private And Personal Use Only