________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મ બુદ્ધિ અને પાપ બુદ્ધિને રાસ ૦--૦ (૧૩) તિહાં દેશના, જીરે વાંચી સુત્ર વિચાર છે મ છે રે જલધર પરે ગાજતા, જિરે વરસતા અગ્રતધાર છે છે મને ૧૦ છે જે મીઠી રે મીઠી મીઠડી, જિરે મીઠી સાકર દ્રાખ છે મા જીરે તેહ થકી પણ મીઠડી, જિરે મીઠી મહારા ગુરૂજિની ભાખ મ રે ૧૧ છે જિરેએક ચિત્ત જે સાંભળે, જિરે પામે તે ભવપાર છે જીરે નિત્ય નિત્ય રંગ વધામણાં, જિરે સુખ પામે સંસાર કેમ ૧૨ જિરે હીરતન સુરિ રાજિયા, જિરે તપ ગચ્છકેરા રાઓ છે મ છે જિરે અમે અમારા ગુરૂજિને ગાયશું, જિરે ન ગમે તે ઉડીને જાઓ છે મને ૧૩ છે જિરે દાન શીવલ તપ ભાવના, જીરે જે સુણે એ જિનવાણી મ છે જીરે ઉદયરતન મુનિ એમ કહે, જિરે તે લહે કેડિ કલ્યાણ છે મા ૧૪ મે ઈતિ કહે છે
ગહુંલી ૫૦ મી.
ગરબાની દેશી. બેની રાજગાડી ઉધાન કે, વીર પ્રભુ આવીયા રે લેલ છે બેની સમસવરણ મંડાણ, રચે સુરવર તિહાં રે લેલા બેની ચાર નિકાયના દેવ, મળી તિહાં આવિયા રે લેલ છે એની પરખદા બેઠી બર, સુણે પ્રભુ
For Private And Personal Use Only