Book Title: Gahuli Sangraha tatha Mahaviraswami Stavan
Author(s): Buddhisagar
Publisher: Shah Keshavlal Sawabhai Ahmedabad

View full book text
Previous | Next

Page 157
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૪) ગાંડાનો એકટ વગર ટીકાનો -૨-૬ બલિહારી છે આવી છે બહેની વાત ન કરીએ ત્યારે, કેની હાંશી ન કરીએ ઘાટે સારી શિક્ષા છે તુજ માટે છે સતી૧ નંદા પરની નવિ કીજે રે, ખોટું આળ કલંક ન જેરે, પરઘર જમતાં ન ભમીજે; સતી. છે ૨ પતિ નિંદા કરે છે નારીરે, અપયશની તે અધિકારી થાય અંતે અતિ હબીયારી: સતી.. વેણ કડવાં ન વદીએ વાણી રે, સુણીએ નવરની વાણ, પરમારથ દિલમાં આણી; સતી ૪ વાત વાતમાં લડવું ન સારૂં રે, આવું કરવું તેહ નડારે રે લાગે કુવડ નારીને પ્યાર છે સતી, ૫ છે ભણવું ગણવું સુખકારી રે, પ્રભુ નામ તે મંગલકારીરે પરપુરૂષ ન દેખ ધારી, સતી છે ૬ કઈ સાથે ન કરીયે વેર રે, નીતિથી રહીએ નીજ ઘેર; બુદ્ધિસાગર શિવ સુખ હેર સતી- ૭ ગહેલી ૧ર૭ મી. ગુરૂ ઉપદેશ વિષે. [ રસિયા આવજે રે તે. એ રાગ. ] સદગુરૂ ઉપદેશ આપે, પાપીના પાપને કાપે, હની પ્યારી રે મારી ૧ હિંસા જીવનીરે ન કરીએ, પર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194