Book Title: Dravya Gun Paryaya no Ras
Author(s): Yashovijay Upadhyay, Jain Shreyashkar Mandal, Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૨૬૩
અપિતથી અને અનર્ષિતથી સિદ્ધિ થવાથી. પ. ૩૩. પૃષ્ઠ ૭૪.
દ્વવ્યાર્થિકને મતે.
દરેકે દરેક પર્યાયો કલ્પિત છે. જેમ કંડલાદિકમાં સોનું વ્યાપક છે તે તે દરેક પર્યાયમાં દ્રવ્ય જ ગુંથાએલું છે. ૧
પર્યાયથને મતે
દ્રવ્યઃ પર્યાર્થિક કરતાં જુદું છે જ નહી. કેમકે-પર્યા વડે હમેશ જણાતી અર્થ ક્રિયા બીજે કયાં જોડી શકાય ?-૨
“ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નાના લક્ષણ ઉપરથી, અતીત અને અનાગત પર્યાય તરફ ખ્યાલ ન આપતે ત્રાજુ સૂત્ર શુદ્ધ અર્થ પર્યાયને માને છે. એટલે એ દૃષ્ટિથી દ્રવ્યાર્થિક શી રીતે હોઈ શકે?”
આ નાને આશય છે. ત્રીજુ સત્ર
એક અનુપયોગવંતમાં એક દ્રવ્યાવશ્યક જુદું માનતો નથી. અનુપગ દ્રવ્યના અંશને જ સૂત્રમાં સૂચિત કરેલ છે. એમ સમજીને ઉપરના સૂત્રને તાર્કિકાના મતે ઘટાવી લેવું. એમ અમે વિચારીને નક્કી કરેલો એક રસ્તો છે. પૃષ્ઠ ૭૫.
“ ગૌ ” બળદીયો. સ્વાદ અસ્તિ જ. સ્વાદ નાસ્તિ જ. પૃષ્ઠ ૭૬.
છ તથા પાંચને, તથા પાંચ પ્રકારનો આદેશ છે. ભજનીય છે, તે પણ તે તે પ્રદેશ છે, તે નૈગમનાય છે, અને સાતને આદેશ નથી. (૨)
છ બે પ્રકારે –સંસારી અને સિદ્ધ. સંસારી જીવો પૃથ્વી કાયાદિક છ પ્રકારે છે. સિદ્ધ પંદર પ્રકારે છે.
નય બે પ્રકારે છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક ભેદથી. દ્રવ્યાર્થિક નૈગમાદિક ત્રણ પ્રકારે છે. અને જુસૂત્રાદિક ચાર પ્રકારે પર્યાયાર્થિક છે.
નવ નો છે. પૃષ્ઠ ૭૭.
છે સંસારી અને સિદ્ધ છે. જીવ અને અજીવ તત્વ છે. દ્વવ્યાર્થિક અને પર્યાયાર્થિક ન છે. સાત મૂળ ને કહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303