Book Title: Digambar Jain 1923 Varsh 16 Ank 12
Author(s): Mulchand Kisandas Kapadia
Publisher: Mulchand Kisandas Kapadia

View full book text
Previous | Next

Page 24
________________ दिगंबर जैन । નાન કરવું જોઈએ. કદાચ દેવવશાતુ રવિવારે ન પહેરવું નહિ તેમજ વસ્ત્ર પહેર્યા પછી અંગ લુછવું બને તો પણ બાકીના દિવસે તે અવશ્ય કરવું. નહિ. આ દેહ અનેક પ્રકારના મળથી ભરેલો છે. સ્નાન થઈ રહ્યા બાદ વસ્ત્ર પહેર્યા પછી જે તેમજ તેમથી હમેશાં મળ વહેતોજ રહે છે. માથું ભીનું રહી ગયું હેય ને પાણી શરીર પર તેથી તે પ્રાતઃકાલે ૨નાન કરવાથી જ શુદ્ધ બને છે. પડે તો તે સ્નાન નિષ્ફળ જાય છે ને ફરી સ્નાન જે મનુષ્ય પ્રાત:કાલે ૨નાન કરવાને અસમર્થ હોય કરવું પડે છે માટે માથું પણ પહેલાં લુછી નાખવું તેણે ભયાન્હ કાલે સ્નાન કરવું. જોઇએ. હવે કેટલાક બંધુઓ નાહીને પહેરવાનું નાન કરવાનું પાણી પતે અગર પિતાની વસ્ત્ર અડધું પહેલું ના પહેર્યું” કરી મંદિર તરફ પત્નિ, શિષ્ય કે પુત્રે આણેલું હોવું જોઈએ. દર્શનાથે દેડે છે, તેમને સમજાવવાની ખાતર - નીચ અથવા હલકી જતના મનુષ્ય પાસેથી અને શાસ્ત્રમાં બતાવેલા નગ્નનું વર્ણન કરું છું. -પાણી લઈ નહાવું નહિ, તેમજ એક હાથે નહાવું તે તેવા ભાઈઓ ક્રોધે ભરાશે નહિ. એમ નહિ. આશા છે. બન્ને હાથ મેળવી ચોટલીને ગાંઠ વાળી નમો નગ્નનું વર્ણન. કાર મંત્રનું ધ્યાન કરી બે આચમન કરી પછી , અપવિત્ર વસ્ત્ર પહેરનારા, અધું વસ્ત્ર પહેરસ્નાન કરવું. નારા મેલું વસ્ત્ર પહેરનારા, લંગોટી પહેરનારા, | (સ્નાનની વધારે વધી ફરી બીજી વખત ભગવા પહેરનારા, ખેસ અગર અંગરખું ન પહેલખીશ, કેમકે તે હાલની રૂઢિ વિરૂદ્ધ અને બહુજ રીરા એ તમામ નગ્નજ ગણાય છે. લંબાણુવાળી હોવાથી તેને માટે ખાસ પુસ્તક કાળું વસ્ત્ર અને લાલ વસ્ત્ર કદાપિ પહેરવું લખવા વિચાર છે. ) નહિ, પરંતુ સ્ત્રીની વ્યા પર તે વસ્ત્રોને દોષ નથી. ઘેર નાન કરવાનું હોય ત્યારે ઘર તરફ બેસી કાળું અને લાલ વસ્ત્રને શ્રાવક છે પિતાને નાન કરવું, બીજી જગ્યાએ સ્નાન કરવાનું હોય શરીર ધારણ કરે તો તે નરકમાં બહુજ પીડા ત્યારે સૂર્ય તરફ બેસી સ્નાન કરવું, રાત્રે સ્નાન પામે છે. કરવાનું હોય ત્યારે પૂર્વ કે ઉત્તર તરફ બેસી નાન પરંતુ રેશમી વસ્ત્ર અને રૂમાલમાં કાળાપણાનો કરવું. સંધ્યા અને પૂજા કરતા પહેલાં સ્નાન અ- દોષ રહેતા નતી. સ્ત્રીઓને પહેરવાનાં વસ્ત્ર પ્રણવશ્ય કરવું જોઈએ. તેમજ સક્રાંતિ ગ્રહણ હોય એ પહેરવાં નહિ, તેમજ ત્યારે, ઉલટી થઈ હોય, ત્યારે મૈથુન કર્યા પછી, પરાં પર કર્સ્ટ ૧૨ ૨ા ૧૨ બ્રિા . માંસને સ્પર્શ થયો હોય ત્યારે, સુતક સમાસી વય જ કે વાસઃ રાણાવિ શિર્ષ હોત . વખતે, રોગ ગયા પછી સ્મશાનમાં જઇ આવ્યા - અ. ૩ લોક ૩૦. પછી હું રવમ આવે તે, કઈ મુનિ મરણ પામેલ બીજાનું અન્ન ખાવું, પારકું વસ્ત્ર પહેરવું, ત્યારે અવશ્ય સ્તન કરવું જોઈએ. પારકી થા ૫ર સુવું, અને પારકી સ્ત્રીના સમાજીભ અને દાંત સારી રીતે ઘસવાને મહા- ગમ કર, એનાથી ઇંદ્રની સંપત્તિને નાશ થાય વરે રાખવો જોઈએ. સ્નાન થઈ રહ્યા પછી જ છે, તે મનુષ્યની તો વાત જ શી? સંધ્યા પૂજા જપ તપ કરવાં નહિ. નાન કર્યા પછી પહેરેલે ભીને લુગડે શરીર , ઉપર પ્રમાણે સ્નાન કરવાથી જ ગૃહસ્થ શ્રાવ- લુછવું નહિ, નહિ તો તે સ્નાન નિષ્ફળ જાય છે. કની અંતર બાહર શુદ્ધિ થાય છે. એક વસ્ત્રથી ભોજન કરવું નહિ, દેવપૂજા નાન કર્યા પછી ટુવાલ વી શરીર સાફ કરી ક૨વી નહિ, દાન કરવું નહિ. જપ હામ કરવું નહિ પહેરવાના વસ્ત્ર પહેરવું. શરીર લુછેલા લુગડાને તેમજ એક ધોતીયું કડી બે બનાવેલા યા કાડી

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38