Book Title: Digambar Jain 1923 Varsh 16 Ank 10
Author(s): Mulchand Kisandas Kapadia
Publisher: Mulchand Kisandas Kapadia

View full book text
Previous | Next

Page 28
________________ , , , , . . .હો ટી હિiા નૈના (૨) OMGOO. દંભ ત્યાગ. હું ધાર્મિક છું, વિદ્વાન છું, બીજાઓ શું धार्मिक मनुष्यना गुणो. સમજે, મારા જેવી સમજ કાનામાં છે? કોઈને કે ફલાહકાકાહાહાહા મારા જેવું કામ-ધર્મ આવતું નથી વિગેરે અભિમાન યુકત મીક વચને ધાર્મિક મનુષ્ય વહાલા વાંચક બંધુઓ ! બોલી શકે નહિ, આવા દંભીકપણામાં ધર્મધ્યાન કર્યું તે પ્રભુ પ્રત્યે દંભીપણું બતાવી તેને છેતમથાળાના મોટા અક્ષરાવાળું વાક્ય એટલે રવા બરાબર છે, બગલાના શિકારી ધ્યાન બરાબર કે ધાર્મિક મનુષ્યમાં કેવા ગુરુ હોવા જોઈએ, છે. આત્મજ્ઞાનમાં પ્રવેશ કરનાર મુમુક્ષીએ આવા એ એક મહત્વને વિષય છે. આપણે આજે તેજ દંભીપણાને ત્યાગ કરવો જોઈએ. આ ધાર્મિક વિષયમાં વિચાર કરવાનો છે. જે પુરૂષ બ્રહ્મને મનુષ્યને બીજો ગુણ છે. જાણવા ઈચ્છે છે એટલે કે આત્માને ઓળખવા - અહિંસા. ચાહે છે. તેનામાં નીચે લખેલા ગુણે ખાસ કરીને મન વાણી અને કાયાએ કરી બીજા પ્રાણીને હોવા જોઈએ. વળી જે પુરૂષ સમ્યફ પૂર્વક જન પીડા આપવી–મરિવું તે હિંસા છે. અને પીડા, ધર્મને ધારણ કરે છે, તેણે ૫ણુ તે ગુણે ક્રમે ન આપવી તે અહિંસા છે. બીજાને ઉપદેશ કમે ધારણ કરી અને આત્માને પ્રત્યક્ષ કરી મુક્તિ આપવામાં પણ અહિંસા વ્રતને ભંગ થવા દેવા નારીના કંથ બનવા પ્રયાસ કરવો જોઈએ. જે ન જોઈએ. બીજાને ઉપદેશ આપતાં તેને પીડા? પુરુષનામાં એ ગુણો હોતા નથી, તે પ્રભુની સામાન્ય ન થાય તે જાળવી પ્રેમપૂર્વક આપવો જોઈએ. ઉપાસનાને અધિકારી પણ થઈ શકતો નથી, તે કોઇની લાગણી દુખાવી, પીડા કરી, ઉપદેશ અપપછી પ્રભુ ભક્ત તો કયાંથી જ કહેવાય ? વાથી કંઇ તે સુધરી જતો નથી. જેને પ્રભુ પ્રત્યે માન યાગ. પ્રેમ ઉત્પન્ન થયે તે મન વચન અને કાયાએ કરી ધાર્મિક મનુષ્ય પોતાને તરણાથી પણ હલકે કોઈપણ પ્રાણીને પીડા આપી શકે જ નહિ. પિતાના માને છે. તે કેડના પણ સન્માનની ઇચ્છા રાખતો જીવને બચાવવા ખાતર પણ બીજા ભુવને નહિ ન, કોઈ માર, ગાળે દે, નુકશાન કરે, તે ૫૨ મારે જોઈએ. કોઇપણ જીવને દુઃખ થાય તેવું કધ કર નથી. વૃક્ષ માફક સહિષ્ણુ બની છે, તેવું વચન ખરો આત્મજ્ઞાન થવા દેજ અપકાર કરનાર પર પણ ઉપકાર કરે છે. એટલે નહિ. બીજાને માટે પોતે પ્રાણ આપે પણ પિતાને કે વૃક્ષ જેમ મારનાર પ્રહાર કરનારને ફળ કુલ' માટે બીજાને પ્રાણ ન અાપવા દે તેજ પ્રભુને છાયા આપી સંતષિત કરે છે, તેમજ ધાર્મિક વહાલો છે. પ્રભુ કૃપા મેળવવા ઈચ્છનારે મત મનુષ્ય પણ મારનાર પર ઉપકાર કરી તેને સંતો વચન અને કાયાએ કરી દરેક જાતની હિંસા, અને ષિત કરવો જ એ એટલે કે પ્રેમ પૂરંક બે લાવી દુઃખ થાય તેવું ભાષણ વર્તન શ્રિય પૂર્વક સમાન કરી સમાચાર પૂછી અન્નપાન લી ખબર છોડી દેવું જોઇએ, અહિંસાવ્રત એ સર્વ ધર્મનું પૂછવી અને ધર્મને ઉપદે કરે. વળો હું ગુસ- પહેલામાં પહેલું વ્રત છે ને તે આ સ્થળે ધમોમાં વાન છું, ધનવાન છું, મને બીજા કેમ માન ન માટે ત્રીજું પગથીઉં છે. આપે, તે લોકો આવા છે, ને તેવા છે, એમ શાન્તિ, કહી તેમની નિંદા કરી ને માનની સ્મૃડા બીજાઓને પી ન આપવી તે તો અહિંસા રાખવી નહિ. વળી સાદા અને સરળ વ્યવહારી વત છે, પણ પિતાના ઉપર આવેલી પીડ, દુઃખ, બની બહેજ નમ્રતા ધારણ કરવી, એજ ધાર્મિક માર, ત્રાસ, ભય, સંકટ એ બધું ધીરજ પૂર્વક મન મને પહેલો ગુણ છે. સહન કરવું, પણ તે જેના તરફથી થતું હોય

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36