Book Title: Dharmna Pado Dhammapada Author(s): Bechardas Doshi Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai View full book textPage 4
________________ પ્રકાશકનું નિવેદન માનવજાતના શ્રેષ્ઠતમ આધ્યામિક આચાર્યોમાંના એક ભગવાન બુદ્ધ છે. બૌદ્ધ ધર્મે કેટલા દેશોમાં પોતાની સત્તા જમાવી છે, અથવા કેટલી મોટી સંખ્યા પર પોતાની અસર પાથરી છે, એ બહુ જ ગૌણ હકીકત છે. પરંતુ માનવ માનવ વચ્ચે અને માનવ તથા તેના સર્જક પરમાત્મા વચ્ચે ઘનિષ્ઠ આત્મીયતા હોય એ જ હિંદની આજની પરિસ્થિતિમાં વધુ આવશ્યક છે. આ ત્યારે જ શકય બને, જયારે આપણે સત્ય અને અહિંસાને જીવનમાં ઉતાર્યા હોય–ભગવાન બુદ્ધ ઉપદેશેલી આજ્ઞાનું પાલન કર્યું હોય. આ વિશ્વ દુ:ખેથી પરિપૂર્ણ છે અને એ પરિસ્થિતિનાં કારણેનું પૃથક્કરણ સંશોધાઈ રહ્યું છે, એ દૃષ્ટિએ જોતાં, ધમ્મપદ માને ઉપદેશ ચિંતનની નવી ધારા સ્થાપિત કરે છે. તેમાંથી હજારે નહિ જ લાખાએ પ્રેરણા મેળવી છે. આર્યપ્રણાલીમાં સમાન્ય “ભગવદ્ગતની હરામાં મૂકી શકાય એવું બૌદ્ધ સમાજનું કોઈ પણ પુસ્તક શ્રેય તો તે આ છે. આર્યાવર્તાના પ્રાચીન ઋષિઓના ઉપદેશોને ગુજરાત સમક્ષ રજૂ કરવાની અમારી અભિલાષામાં ભગવાન બુદ્ધના ઉપદેશને કદી વીસરી ન શકાય અને તેથી જ મહામુર્જરાતના વાચકો સમક્ષ તેમનું આ છે કારણ કરતાં અમને આનંદ થાય છે. પંડિતશ્રી એચટીસને જાણીતા વિદ્વાન છે, એ જ નહિ પણ આ વિ પણ તેઓ એક નિષ્ણાત છે. તેમને સહકાર મેળવવા અમે ભાગ્યશાળી થયા છીએ, એ અમારે માટે આનંદપ્રદ છે. જે વિદ્ધાનેરની પ્રાચીન પ્રાર્લીસ્મર “ધમ્મપદના અર્થે પ રાણે નામશે ધનવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 194