Book Title: Dharmik Vahivat Vichar
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 228
________________ પરિશિષ્ટ-૨ ૨૨૧ (૩) વિરોધ કરનાર વર્ગનો, વિરોધ કરવામાં, મુખ્ય સૂર સામાન્યરૂપે જ દેવદ્રવ્યમાંથી જિનપૂજા ન થાય, સ્વદ્રવ્યથી જ થાય, સંમેલનવાળાઓ દેવદ્રવ્યને સાધારણમાં લઈ ગયા, દેવદ્રવ્યની હાનિ કરી... ઇત્યાદિ હોવાથી પણ આ લેખમાં દેવદ્રવ્યના વિશેષ વિભાગની મુખ્યતયા વિવક્ષા કરી નથી. દેવદ્રવ્યમાંથી પૂજા થાય તો “એ નિષિદ્ધ નથી કે એમાં દેવદ્રવ્યની હાનિ નથી' ઇત્યાદિ આ લેખમાં સ્પષ્ટ થયું જ છે. (૪) દેવદ્રવ્ય અંગેનું પ્રતિપાદન કરનારા અનેક ગ્રન્થના ગ્રન્થકારોએ દેવદ્રવ્યના ૩ વિભાગોની વિરક્ષા કર્યા વગર જ સામાન્યરૂપે જ દેવદ્રવ્યના ઉપયોગોનું પ્રતિપાદન કર્યું હોવાથી, ઘણા બધા શાસ્ત્રપાઠો પણ એ રીતના જ મળે છે અને એ રીતે દેવદ્રવ્યસામાન્યમાંથી જિનપૂજા વગેરે શાસ્ત્રવિધિ સિદ્ધ થઈ જવાથી સુપનાની બોલી વગેરેના દ્રવ્યમાંથી એ કરવી પણ શાસ્ત્રવિહિત જ છે. એમ સિદ્ધ થઈ જ જતું હોવાથી પણ આ લેખમાં મુખ્યતયા દેવદ્રવ્યના વિશેષ વિભાગની વિવક્ષા કરી નથી. ત્રિકાળઅબાધિત પરમપવિત્ર શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ આ લેખમાં જે લખાયું હોય તેનું ત્રિવિધ-ત્રિવિધ મિચ્છા મિ દુક્કડમ્. શુષ મૂયાત્ શ્રીશ્રમસંયએ..... ૨. ગુરૂદ્રવ્ય ઉપર વિચાર (શ્રાદ્ધજિત કપી ૬૮મી ગાથાનો રહસ્યાર્થ) - ગણિ શ્રી અભયશેખરવિજયજી अथ यतिद्रव्यपरिभोगे प्रायश्चित्तमाह-- मुहपत्ति आसणाइसु भिन्नं जलन्नाईसु गुरुलहुगाइ । નન્નોf ય પુળ વત્થારૂનું સેવä વા (?) I૬૮ વ્યાખ્યા : મુસ્ત્રિાડડસનરાયનાલિવું, અર્થાત્ યતિસ" परिभुक्तेषु भिन्नम् । तथा जलन्नाइसु त्ति - यतिसत्के जले अन्ने 'आदि' शब्दात् वस्त्रादौ कनकादौ च धर्मलाभ इति प्रोक्ते दुरादुच्छ्रितपाणये । सूरये सिद्धसेनाय ददौ कोटिं नराधिपः॥ इत्यादिप्रकारेण केनापि साधुनिश्रया कृते लिङ्गिसत्के वा परिभुक्ते सति 'गुरुलहुगाइ'त्ति क्रमेण गुरुमासश्चतुर्लघव आदिशब्दाच्चतुर्गुरवः षड्लघवश्व

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258