Book Title: Dharma Sangraha Part 1
Author(s): Chandanbalashreeji
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 14
________________ १४ [૨] [ સંજ્ઞક પ્રતિ : આ પ્રતિ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિવિદ્યામંદિર (અમદાવાદ-૩૮૦૦૦૯)ની છે. ક્રમાંક : A ૨૯૧/૧૦૩૧૯. પત્ર સંખ્યા :-૩૭૮. દરેક પત્રની બંને બાજુ પંક્તિઓ લગભગ ૧૫. દરેક પંક્તિમાં અક્ષર લગભગ ૪૮. વિશેષ : અંત ભાગમાં આ પ્રમાણે લખાણ છે... "संवत् १७४४ वर्षे पोषमासे शक्लपक्षे त्रयोदशीतिथौ गुरुवासरे लषितं स्थम्भतीर्थ बिन्दरे." [૩] P સંજ્ઞક પ્રતિ : આ પ્રતિ “શ્રી સંવેગીનો ઉપાશ્રય, જૈન જ્ઞાનભંડાર (હાજાપટેલની પોળ, અમદાવાદ૩૮૦૦૦૧)ની છે. ડાભડા ક્રમાંક : ૧૭, પ્રતિ ક્રમાંક : ૧૬૮૮. પત્ર સંખ્યા : ૩૯૧. પત્રની બંને બાજુ પંક્તિઓ લગભગ ૧૫. દરેક પંક્તિમાં અક્ષરો લગભગ ૪૫. વિશેષ : પ્રતના અંતે આ પ્રમાણે લખાણ છે : "भूयुगमुनीन्दु प्रमिते लिखिता श्री राजसंज्ञके नगरे । ઘર્મપ્રવૃત્તિ: મૂત્રન્વિતા સ્તરનૈષા'' રા समाप्तश्चायं सवृत्तिधर्मसङ्ग्रहग्रन्थः श्रीरस्तु शुभं भवतु ॥ સમનામી કૃતિઓ ધર્મસંગ્રહનામની બીજી બે કૃતિઓ જુદા જુદા સમયે જુદા જુદા મહર્ષિઓએ રચેલી મળે છે: [૧] ધર્મસંગ્રહ : ૧૪૦૦૦ શ્લોક પ્રમાણ આ કૃતિના કર્તા શ્રી વિજયાનંદસૂરિ છે. [૨] ધર્મસંગ્રહ : ૪૫૦૦ શ્લોક પ્રમાણ આ કૃતિ શ્રી મુનિશેખરસૂરિજીઓ રચેલી છે. આ બંને ગ્રંથો હજુ સુધી અપ્રકાશિત છે. આ ઉપરાંત પણ એક અજ્ઞાતકર્તક ધર્મસંગ્રહ મળે છે. પ્રસ્તુત કૃતિ સ્વોપજ્ઞવૃત્તિ સહિત શ્રી ધર્મસંગ્રહ (પ્રસ્તુત ગ્રંથ)ના રચયિતા મહામહોપાધ્યાય શ્રી માનવિજયજી છે. શ્લોક પ્રમાણ : ચૌદ હજાર છસો બે. D1-t.pm5 3rd proof

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 500