Book Title: Devsi Rai Pratikramana Sutra
Author(s): Devchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 6
________________ એક લેગસી તથા આઠ ગાથાને કાત્સર્ગ કરવામાં આવે છે. અત્ર ચારિત્રાચારને એક લેગસ્સને કાર્યોત્સર્ગ કરવામાં આવ્યું અને દેવસ"કમાં બે લેગસને કરવામાં આવે છે તેનું કારણ દિવસ કરતાં રાત્રિને વિષે પ્રવૃત્તિ ઓછી હોવાને લીધે પ્રાયઃ અલ્પ દોષ લાગે છે, તે છે. દોષનું ચિંતવન ત્રીજા કાર્યોત્સર્ગમાં કરાય છે અને પહેલા કાર્યોત્સર્ગમાં નહિ તેનું કારણ એ છે કે પહેલા કાર્યોત્સર્ગમાં કાંઈક નિદાને ઉદય હેય તેથી દેશનું સંભારવું બરાબર ન થાય માટે ત્રીજામાં સંભારવામાં આવે છે. પહેલા કાઉસ્સગ્ન પછી “લેગસ્સ” કહેવાય છે, તે બીજુ આવશ્યક. ત્રીજા આવશ્યકની મુહપત્તિ પડિલેહીને વાંદણ દેવાય છે, તે ત્રીજું આવશ્યક. વાંદણાં દીધા પછી ઈચ્છા રાઈએ આલઉં, સાત લાખ, અઢાર વાપસ્થાનક. વંદિતું, અભુઠ્ઠીઓ વિગેરે કહેવામાં આવે છે, તે સર્વે ચોથા આવશ્યકની ક્રિયા છે, તેના હેતુ દેવસિક પ્રતિક્રમ પેઠે જાણવા. પછી પ્રથમ ત્રણ આચારના કાર્યોત્સર્ગથી પણ રહેલા અતિચારની એકત્ર શુધ્યર્થ તપચિતવનને કાર્યોત્સર્ગ કર તે ન આવડે તે સેળ નવકારને કરે, એમ પ્રવર્તન છે. રીતે તે તપનું ચિંતવન કરવું જોઈએ, તેની વિધિ આ વીર ભગવતે છ માસી તપ કર્યો, તે ચેતન! તે તું તાઈ સી. ઉત્તર મનમાં ચિંતવે કે ) શક્તિ નથી, પ્રકંગ ટ્રસ્ટી. દે. લા–સુરત, વાસ ઓછો કર ! શક્તિ નથી, પ્રણામ. કર, એમ યાવત-૨૯ ઉપવાસ ઓછા વખતે શક્તિ નથી, પ્રણામ નથી, એમ ચઉમાસી કર,ત્રિમાસી કર, દ્વિમાસી કર, ઉત્તર મનમાં ચિંતવતા જવું. પછી એમ તેર દિવસ ન્યૂન (૧૭ ઉપવાસ ૧ રાઈપ્રતિક્રમણને કાઉસ્સગ ૫ તેથી ચારિત્રાચાર અને દર્શનાચારના ૩ પાંચમા આવશ્યક તરીકે ગણવું ઠીક ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 338