Book Title: Devsi Rai Pratikramana Sutra
Author(s): Devchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 8
________________ અહીંથી દેવસિક પ્રતિક્રમણને આરંભ થાય છે. પ્રથમ પચ્ચખાણ લેવા માટે ગુરૂના વિનયાથે વાંદણુ દેવામાં આવે છે, તેની પહેલ ખમાસમણ દેવા પૂર્વક મુહપત્તિ પડિલેહવી. આ ખમાસમણ દેવાને અધિકાર શ્રી સેનપ્રશ્નમાં છે. મુહપત્તિ પડિલેહી, વાંદણું દઈ પચ્ચખાણ લિઈ, ખમાસમણ દઈ “ચૈત્યવંદન કરવું, તે કરતી વખતે બન્ને ઢીંચણે ભૂમિપર સ્થાપીને ગમુદ્રાએ બેસવું. પછી જકિચિ કહેવું. ચૈત્યવંદન અને અંકિંચિથી જિનનું સ્મરણ તથા વંદન થાય છે. હર કાઈ શુભકાર્યના આરંભમાં દેવવંદન કરવું જોઈએ, એ હેતુથી અને પણ ચાર સ્તુતિએ દેવવંદન કરવામાં આવે છે. પહેલી સ્તુતિથી અમુક અરિહંતનું આરાધન, બીજીથી સર્વ અરિહંતનું આરાધન, ત્રીજીથી બુતજ્ઞાનનું આરાધન અને ચોથીથી ધર્મકાર્યમાં નડતાં વિદ્ગોને દૂર કરનારા શાસનદેવતાનું સ્મરણ થાય છે. આ દેવવંદનમાં બાર અધિકાર આવે તે આ પ્રમાણે– નમુત્યુથી જિઅભયાણું સુધી પહેલે અધિકાર તેથી સમવસરણમાં વિરાજિત ભાવઅરિહંત ભગવાનને નમુસ્કુણુની છેલ્લી ગાથાથી વ્યજિનને વંદના થા: ઈ ચોક્સી. થનારા તીર્થકરે જેમના છે અત્યારે દેવલે જ સિદ્ધ સ્થાનમાં ગયેલા તીર્થ કરે પણ S , રંગ ટ્રસ્ટી. દે. લાં–સુરત, ગતી . અધિકાર. “અરિહંત ચેઈઆણું” થી એક ચૈત્યમાં રહેલા સ્થાપનાજિના એ થે અધિકાર છે, તેથી ના વંદના થાય છે. “સબૂલેએ અ સ્થાપનાજિનને વંદન થાય છે. આ પેલી ગાથાથા વિહરમાણ જિન. વંદન થાય છે, એ છઠ્ઠો અધિકાર ૧ ડાબે ઢીંચણ ઉભો રાખી ઢીંચણ ઉભે રાખી વંદિત બેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 338