Book Title: Devsi Rai Pratikramana Sutra Author(s): Devchandra Lalbhai Jain Pustakoddhar Sanstha Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund View full book textPage 5
________________ (૩) આ માગે તેથી સામાયિક ઉભા ઉભા લેવું એમ સુચવાય છે; બેઠેલા બેસવાની આજ્ઞા માગે તે જેમ હાસ્યપાત્ર થાય છે તેમ અત્ર પણ સમજવું. પછી “બેસણે ડાઉ” એટલે બેસું છું. એજ પ્રકારે “સઝાય સંદિસાહુ' એટલે સ્વાધ્યાય કરવાની આજ્ઞા આપે અને “સઝાય કરું એટલે સ્વાધ્યાય (પઠન પાઠન)માં પ્રવર્તે છું. પછી મંગલિક અર્થે ત્રણ નવકાર ગણવા. રાઈપ્રતિક્રમણના સામાન્ય હેતુઓ. પ્રથમ સામાયિક લઈ “કુસુમિણ દુસુમિણ ઉહડ્ડાવણ રાઈ પાયછિત વિસોહણથં કરેમિ કાઉસ્સગ્ગ” ઈત્યાદિ કહી ચાર લેગસ્સને ૧૦૮ શ્વાસોશ્વાસ પ્રમાણ એટલે “સાગરવરગંભીરા ” પદ સુધી ગણતાં એક લેગસ્સના ૨૭ ૫દ થાય તેને ચાર ગુણ કરતાં ૧૪ પદ થાય તેટલે કાત્સર્ગ કરે. અત્રે એ વિશેષ છે કે કુન ઓવ્યું હે ય માસમન આવ્યું હોય તો ૧૦૦ શ્વાસ (ચદેસુ નિમ્નલિયા પર્ય પણ લે લેગસ્ટ)ને કોન્સર્ગ કરે અને સ્વપ્નમાં સ્ત્રીસેવન થયું હોય Iકીના ત્રણ શાસોશ્વાસને કાર્યોત્સર્ગ કરે, પણ પ્રમાદવશાત્ કેવું સ્વન દન થાય છે. અત્ર ૧. સ્મૃતિ ન રહે, તેથી ૧૦૮ શ્વાસોશ્વાસ પ્રમાણને ર્વ શ્રાવકોને વંદન કરાય ન છે. એ કાયોત્સર્ગથી રાત્રિ સંબંધી ઘણાં પ્રમાણે વર્તવા અને અન્યને વતધર્માનુરાન દેવગુરૂવંદન પૂર્વક કરવું, માટે પ્રતિક્રમણ ઠાવાને આદેશ માગી વંદન “જયવીયરાય” પર્વત કરવું પછી નાપર સ્થાપી “સબ્યસ્તવિ દેવસિઅષા તથા સ્ત્રીઓનાં નામસ્મરણાર્થે કહેપર હાથ તથા મસ્તક સ્થાપવા તેજને સુખશાતા પૂછી રાઈ પડિક્રમણ થા સાથે પાપભારથી નમવાનું થયું તે પ્રતિક્રમણને આરંભ કરતાં પહેલાં સર્વ દેવસિએથી દિવસના પાપન ચેત્યવંદન કર્યું તે આવશ્યક બહારની પ્રતિક્રમણનું બીજક સમજવું. પહે તે પહેલું આવશ્યક. પછી ચારિત્રાછે. અહિથી પહેલું આવઓ ની વિશુદ્ધિ અર્થે અનુક્રમે એક લેગસ્સ, 1ણવું આવશ્યક એટલે અવશ્ય કરને દૂષાદિમય દુખ. તે પાપની આલેચનારૂપ ઈમિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 338