Book Title: Deshna Chintamani Part 06 Author(s): Vijaypadmsuri Publisher: Jain Granth Prakashak Sabha View full book textPage 3
________________ II હિત શિક્ષા ભાવના | હરિગીત છંદ. હે જીવ! વર્તે હાલ કેવો કાલ તે ના ભૂલજે, આચાર તેમ વિચાર વલિ ઉચ્ચાર શીધ્ર સુધારજે; સમયની સમતા વિષમતા કર્મના ઉદયે કરી, પુણ્યથી સમતા વિષમતા પાપના ઉદયે કરી. ૧ સત્ય નીતિ તિમ દયા ત્રણ કષ્ટમાં પણ પાળજે, કષ્ટ કાલે પાપ મલ ધેવાય ધીરજ રાખજે, મનથી અને તનથી કરંતા ધર્મ પુણ્ય પ્રબલ બને, . .' છે. પાપનું બલ પણ ઘટે છે પુણ્ય ઠેલે પાપને. ૨ બલવંત દુર્બલને દબાવે દુઃખ સુખ સાગર તણું, | મેજા સમા તું માનજે કાયમ ન દિવસો દુઃખના; સુખના દિવસ પણ તેહવા તિણ નવીન ક બાંધતાં, * ચેતજે સ્વાધીન ક્ષણ એ બંધને પ્રભુ ભાષતા. ૩ વિષય તેમ કષાય દુર્મતિ આપનારા છંડ જે, હિત મિત પ્રિય વેણ વદ ખોટા વિચારે છે જે તિમ જરૂરી પ્રવૃત્તિ કરજે ધર્મથી સુખિયે થજે, શીલ સમતા સંયમી થઈ ભાવ ચોખા રાખજે. ૪ સર્વને મલજો ભાભવ ધર્મ જિનનો શિવ મળે, સર્વના દુઃખ દૂર થજે સૌ શાંતિના સુખને વરે; આ ભાવનાને ભાવતાંનિજ ગુણ રમણતા પામતા, પદ્યસૂરિ અનંત જીવે મેક્ષ મહેલે મહાલતા. ૫ છે પ્રકાશકઃ શ્રી જૈન ગ્રંથ પ્રકાશક સભા વતી શેઠ ઈશ્વરલાસ મુલચંદ અમદાવાદ, મણિલાલ છગનલાલ શાહ ) ધી નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ : અમદાવાદ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 290