Book Title: Chovish Tirthankar
Author(s): Vimalkumar Mohanlal Dhami
Publisher: Navyug Pustak Bhandar Rajkot
View full book text
________________
આ પણ જાણો
તાકાત કોની કેટલી..? ૧૨ શૂરવીર યોદ્ધાનું બળ = ૧ આખલામાં બળ. ૧૦ આખલાનું બળ = ૧ અશ્વનું બળ. ૧૨ અશ્વનું બળ
= ૧ પાડાનું બળ. ૫૦ પાડાનું બળ
= ૧ હાથીનું બળ. ૫૦૦ હાથીનું બળ
= ૧ સિંહનું બળ. ૨૦૦૦ સિંહનું બળ = ૧ અષ્ટાપદનું બળ.
(એક પ્રકારનું આઠ પગવાળું પ્રાણી) ૧૦,૦૦000અષ્ટાપદનું બળ = ૧ બળદેવનું બળ હોય. ૨ બળદેવનું બળ = ૧ વાસુદેવમાં બળ હોય. ૨ વાસુદેવનું બળ = ૧ ચક્રવતીમાં બળ હોય. ૧,૦૦,૦૦૦ ચકીનું બળ = ૧ નાગલોકના અધિપતિમાં =
ધરણેન્દ્રમાં ૧ ક્રોડ નાગાધિપતિનું બળ = ૧ ઇન્દ્રમાં વૈમાનિકના) અનંત ઈન્દ્રનું બળ = શ્રી તીર્થંકર ભગવાનની એક
અંગુલીમાં હોય છે. (કલ્પસૂત્ર, બાલાવબોધ)
શ્રી તીર્થકર ભગવંતનું અદ્ભુત રૂપ સામાન્ય રાજાથી અધિક રૂપ મંડલિક રાજામાં. તેથી અધિક રૂપ બળદેવમાં તેથી અધિક રૂપ વાસુદેવમાં તેથી અધિક રૂપ ચક્રવર્તીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314