Book Title: Chovish Tirthankar
Author(s): Vimalkumar Mohanlal Dhami
Publisher: Navyug Pustak Bhandar Rajkot

View full book text
Previous | Next

Page 292
________________ આ પણ જાણો ૨૮૩ ભૂત, ભવિષ્ય, વર્તમાન કાળ = અદ્ધાકાળ. * અન્ન મુહૂર્ત (૧) જઘન્ય અન્ન મુહૂર્ત (૨) મધ્યમ અન્ન મુહૂર્ત (૩) ઉત્કૃષ્ટ અક્ત મુહૂર્ત = ૯ સમયનો કાળ = ૧૦ સમયથી મુહૂર્તના છેલ્લા સમય પહેલાના ૧ સમય સુધીનો કાળ. = મુહૂર્તમાં માત્ર એક જ સમય બાકી રહે તેવો કાળ = ચઢતો કાળ, આયુષ્ય, બળ, સંઘયણ, શુભ વણદિ અનેક ભાવોની વૃદ્ધિ અનુક્રમે થાય. = ઉતરતો કાળ. ઉપર પ્રમાણે બતાવેલા ભાવોની અનુક્રમે હાનિ થાય. ૦ ઉત્સર્પિણી • અવસર્પિણી પલ્યોપમની સમજૂતી પલ્ય + ઉપમ = પલ્યોપમઃ પલ્ય = કૂવોજેને કૂવાની ઉપમા હોય તે પલ્યોપમ. જેમ કે એક યોજન (૪ ગાઉ) લાંબો, પહોળો અને ઊંડો કૂવો હોય તેમાં યુગલિયા મનુષ્યના (મંડાયેલા માથાના ૧ થી ૭ દિવસના) વાળના અતિ સૂક્ષ્મ કટકા કરી કૂવામાં એવી રીતે ઠાંસી ઠાંસીને ભરવામાં આવે કે એ ભરેલા કૂવા ઉપરથી ચક્રવર્તીનું આખું સૈન્ય પસાર થઈ જાય તો પણ એક વાળ જેટલી જગ્યા દબાય નહિ એવા કૂવામાંથી ૧૦૦ વર્ષે એક એક વાળ કાઢતાં અને કૂવો ખાલી થતાં જે સમય થાય તેને એક પલ્યોપમ કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314