________________
આ પણ જાણો
તાકાત કોની કેટલી..? ૧૨ શૂરવીર યોદ્ધાનું બળ = ૧ આખલામાં બળ. ૧૦ આખલાનું બળ = ૧ અશ્વનું બળ. ૧૨ અશ્વનું બળ
= ૧ પાડાનું બળ. ૫૦ પાડાનું બળ
= ૧ હાથીનું બળ. ૫૦૦ હાથીનું બળ
= ૧ સિંહનું બળ. ૨૦૦૦ સિંહનું બળ = ૧ અષ્ટાપદનું બળ.
(એક પ્રકારનું આઠ પગવાળું પ્રાણી) ૧૦,૦૦000અષ્ટાપદનું બળ = ૧ બળદેવનું બળ હોય. ૨ બળદેવનું બળ = ૧ વાસુદેવમાં બળ હોય. ૨ વાસુદેવનું બળ = ૧ ચક્રવતીમાં બળ હોય. ૧,૦૦,૦૦૦ ચકીનું બળ = ૧ નાગલોકના અધિપતિમાં =
ધરણેન્દ્રમાં ૧ ક્રોડ નાગાધિપતિનું બળ = ૧ ઇન્દ્રમાં વૈમાનિકના) અનંત ઈન્દ્રનું બળ = શ્રી તીર્થંકર ભગવાનની એક
અંગુલીમાં હોય છે. (કલ્પસૂત્ર, બાલાવબોધ)
શ્રી તીર્થકર ભગવંતનું અદ્ભુત રૂપ સામાન્ય રાજાથી અધિક રૂપ મંડલિક રાજામાં. તેથી અધિક રૂપ બળદેવમાં તેથી અધિક રૂપ વાસુદેવમાં તેથી અધિક રૂપ ચક્રવર્તીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org