Book Title: Chauvisam Pi Jinvara Titthayara Me Pasiyantu
Author(s): 108 Parshwanath Bhaktivihar Jain Trust
Publisher: 108 Parshwanath Bhaktivihar Mahaprasad
View full book text ________________
અનંતબળી તીર્થંકર પરમાત્મા
તીર્થકર - દેવભવ અને સામાન્ય ફરક :
ઘણા માણસોને પહોંચી શકે તે ૧ યોદ્ધો ૧૨ યોદ્ધાઓનું બળ... ૧ બળદ ૧૦ બળદોનું બળ... ૧ ઘોડો ૧૨ ઘોડાનું બળ... ૧ પાડો ૧૫ પાડાનું બળ...
૧ સિંહ ૨000સિહનું બળ... ૧અષ્ટાપદ પક્ષી ૧૦લાખ અષ્ટાપદ પક્ષીનું બળ ૧ બળદેવ
૨ બળદેવનું બળ... ૧ વાસુદેવ • ૨ વાસુદેવનું બળ...
૧ ચક્રવતિ ૧ લાખ ચક્રવતિનું બળ... ૧ નાગેન્દ્ર ૧ ક્રોડ નાગેન્દ્રનું બળ...
૧ ઇન્દ્ર
તીર્થકરનો આત્મા
સામાન્ય દેવ ૧, ક્યારે પણ માલા કરમાઈ ન જાય. - છ મહિના બાકી હોય ત્યારે કરમાવા લાગે. ૨. આંખ બંધ ઉઘાડ ન થાય.
- છ મહિના પછી બંધ - ઉઘાડ ચાલુ થાય. ૩. આભુષણો તેજસ્વી રહે, ઝાંખા ન થાય. - આભુષણોની દીપ્તિ ઓછી વતી થાય. ૪. વસ્ત્ર હંમેશ માટે સ્વચ્છ ને મેલરહિત હોય. - વસ્ત્રો મેલા થાય. ૫. કલ્પાંત, વિલાપ, વલોપાત ન કરે. • ચ્યવનાદિને જાણી કલ્પાંત - વલોપાત કરે. ૬. હૈયાફાટ રૂદન પણ ન કરે. - મનગમતું ન થાય તો હૈયાફાટ રૂદન કરે. છે, ક્યારે હું મૃત્યુલોકમાં જન્મી, વિરતિધર્મ, - સુખ છોડી બીજે જન્મ લેવાનું જાણી દુઃખી સ્વીકારી ધન્ય બનું એવી ભાવના ભાવે. દુઃખી થાય. આ સુખ, વૈભવ છોડી જવા
પડશે તેનો અફ્સોસ થાય. તીર્થકરનો જીવ - ૪ ગતિમાં :
એવા અનંત ઇન્દ્રોનું બળ તીર્થકર ભગવાનની એક ટચલી આંગળીમાં સમાયેલું છે.
જન્મ પ્રકાર : અધમાધમ , અધમ વિમધ્યમ
મધ્યમ ઉત્તમ ° ઉત્તમોત્તમ તીર્થકરનો આત્મા જ્યારે પણ ચતુર્ગતિમાં જન્મ મરણ કરે ત્યારે ઉત્તમોત્તમ પ્રકારનો આદરણીય વંદનીય ને પૂજનીય જીવ હોવાથી નીચે મુજબ તે તે ગતિ - જાતિમાં ઉત્તમ સ્થાને જન્મ લે તે મહત્વનું છે.
Loading... Page Navigation 1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212