Book Title: Chauvisam Pi Jinvara Titthayara Me Pasiyantu
Author(s): 108 Parshwanath Bhaktivihar Jain Trust
Publisher: 108 Parshwanath Bhaktivihar Mahaprasad
View full book text ________________
'વર્તમાન ૨૪ ભગવાનનાં પાંચ કલ્યાણક,
ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલ, 'મોક્ષ (૧૨૦) કલ્યાણકની ભૂમિ
તીર્થ વિભાગ તીર્થ-તીર્થકર સંબંધી : © ૨૦ તીર્થકર ભગવાન જ્યાં નિર્વાણપદ
પામ્યા છે તે. - સમેતશિખર કાંકરે કાંકરે અનંતા આત્મા જ્યાં મોક્ષ
પામ્યા છે તે. - શત્રુંજય • આવતી ચોવીશીમાં ૨૪ તીર્થકરો જ્યાંથી ,
મોક્ષે જશે. -ગિરનાર, જે તીર્થનું નિર્માણ કુમારપાળ રાજાએ કર્યું હતું. - તારંગાતીર્થ આબુ-દેલવાડાના દેરાસરો જેની
ઉદારવૃત્તિથી નિર્માણ થયા -વસ્તુપાલતેજપાલ કાવી તીર્થમાં સામસામા કારીગર યુક્ત
| ગોખલા જેઓએ બનાવ્યા. - સાસુ-વહુ ૧૪૪૪ થંભવાળુ જગપ્રસિદ્ધ નલિનીગુલ્મ
| તીર્થ બનાવનાર - ઘન્ના પોરવાલ સગર ચક્રવર્તિના ૬૦હજાર પુત્રોએ
| તીર્થની રક્ષા માટે બલીદાન આપ્યું. - અષ્ટાપદ પાર્શ્વનાથ ભ. નાઅનેક તીર્થમાં આ તીર્થે
- વધુમાં વધુ યાત્રિકો આવે છે. - શંખેશ્વર • પાર્શ્વનાથ ભ.ની જ્યાં વિશાળ કાઉસ્સગ્ન
મુદ્રામાં પ્રતિમાં છે. - નાગેશ્વર
૨0 સમેતશિખરજી ૧૯ અયોધ્યા ૧૬ બનારસ ૧૨ હસ્તિનાપુર ૮ મિથિલા ૫ ચંપાપુરી ૪ કૌશામ્બી ૪ સાવત્થી ૪ ભક્િલપુર ૪ કાકાંદી ૪ રનપુરી ૪ રાજગૃહી ૪ કંપિલપુર ૩ ગિરનાર ૩ ક્ષત્રિયકુંડ ૨ શૌરી પુર ૧ ઋજુવાલિકા ૧ પુરિમતાલ ૧ પાવાપુરી ૧ અષ્ટાપદ
કલ્યાણકની આરાધનાની વિધિ આ તપમાં જ્યારે એક કલ્યાણક હોય ત્યારે એકાસણું કરવું. બે | કલ્યાણક હોય ત્યારે આયંબિલ, ત્રણ હોય તો આયંબિલ અને એકાસણું, ચાર હોય ત્યારે ઉપવાસ અને પાંચ કલ્યાણક હોય ત્યારે ઉપવાસ અને એકાસણું કરવું.
(૧૫૮)
Loading... Page Navigation 1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212