SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ 'વર્તમાન ૨૪ ભગવાનનાં પાંચ કલ્યાણક, ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલ, 'મોક્ષ (૧૨૦) કલ્યાણકની ભૂમિ તીર્થ વિભાગ તીર્થ-તીર્થકર સંબંધી : © ૨૦ તીર્થકર ભગવાન જ્યાં નિર્વાણપદ પામ્યા છે તે. - સમેતશિખર કાંકરે કાંકરે અનંતા આત્મા જ્યાં મોક્ષ પામ્યા છે તે. - શત્રુંજય • આવતી ચોવીશીમાં ૨૪ તીર્થકરો જ્યાંથી , મોક્ષે જશે. -ગિરનાર, જે તીર્થનું નિર્માણ કુમારપાળ રાજાએ કર્યું હતું. - તારંગાતીર્થ આબુ-દેલવાડાના દેરાસરો જેની ઉદારવૃત્તિથી નિર્માણ થયા -વસ્તુપાલતેજપાલ કાવી તીર્થમાં સામસામા કારીગર યુક્ત | ગોખલા જેઓએ બનાવ્યા. - સાસુ-વહુ ૧૪૪૪ થંભવાળુ જગપ્રસિદ્ધ નલિનીગુલ્મ | તીર્થ બનાવનાર - ઘન્ના પોરવાલ સગર ચક્રવર્તિના ૬૦હજાર પુત્રોએ | તીર્થની રક્ષા માટે બલીદાન આપ્યું. - અષ્ટાપદ પાર્શ્વનાથ ભ. નાઅનેક તીર્થમાં આ તીર્થે - વધુમાં વધુ યાત્રિકો આવે છે. - શંખેશ્વર • પાર્શ્વનાથ ભ.ની જ્યાં વિશાળ કાઉસ્સગ્ન મુદ્રામાં પ્રતિમાં છે. - નાગેશ્વર ૨0 સમેતશિખરજી ૧૯ અયોધ્યા ૧૬ બનારસ ૧૨ હસ્તિનાપુર ૮ મિથિલા ૫ ચંપાપુરી ૪ કૌશામ્બી ૪ સાવત્થી ૪ ભક્િલપુર ૪ કાકાંદી ૪ રનપુરી ૪ રાજગૃહી ૪ કંપિલપુર ૩ ગિરનાર ૩ ક્ષત્રિયકુંડ ૨ શૌરી પુર ૧ ઋજુવાલિકા ૧ પુરિમતાલ ૧ પાવાપુરી ૧ અષ્ટાપદ કલ્યાણકની આરાધનાની વિધિ આ તપમાં જ્યારે એક કલ્યાણક હોય ત્યારે એકાસણું કરવું. બે | કલ્યાણક હોય ત્યારે આયંબિલ, ત્રણ હોય તો આયંબિલ અને એકાસણું, ચાર હોય ત્યારે ઉપવાસ અને પાંચ કલ્યાણક હોય ત્યારે ઉપવાસ અને એકાસણું કરવું. (૧૫૮)
SR No.006095
Book TitleChauvisam Pi Jinvara Titthayara Me Pasiyantu
Original Sutra AuthorN/A
Author108 Parshwanath Bhaktivihar Jain Trust
Publisher108 Parshwanath Bhaktivihar Mahaprasad
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy