Book Title: Chauvisam Pi Jinvara Titthayara Me Pasiyantu
Author(s): 108 Parshwanath Bhaktivihar Jain Trust
Publisher: 108 Parshwanath Bhaktivihar Mahaprasad

View full book text
Previous | Next

Page 171
________________ તપ અને તીર્થકર : • આદેશ્વર ભગવાન - અષ્ટાપદ પાવડી તપ ૧૬ દિવસ. - ૧૩ મહિના ૧૦ દિવસનો વર્ષિતપ. - ૧૦૮ શ્રી સિદ્ધગિરિની તપ સહિત ૯૯ યાત્રા. - ચઉવિહારા છટ્ટ સહિત સિદ્ધગિરિની યાત્રા. - - પુંડરીક તપ વર્ષમાં ૧ દિવસ (ચૈત્રી પુનમ) - બે અટ્ટમસાત છટ્ટ સિદ્ધગિરિ તપ.. - ૧૩ વર્ષ ૧૩ મહિના “મેરુ તેરસ” નો તપ. • વાસુપૂજ્ય ભગવાન - ૭ વર્ષ ૭ મહિના સુધી રોહિણી તપ. ૦ અરનાથ ભગવાન 1 ૧૧ વર્ષ ૧૧ મહિના સુધી મૌન મલ્લિનાથ ભગવાન) અગિયારસનું તપ, ૧૫૦ કલ્યાણકને નજર નમિનાથ ભગવાન ) સામે રાખી એક દિવસની મૌનપૂર્વક આરાધના કરાય છે. તેમાં ખાસ અરનાથદિક્ષા, નમિનાથ-કેવળ, મલ્લિનાથ-જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન વર્તમાન ચોવીશીના થયા છે. નેમનાથ ભગવાન - શ્રાવણ સુદ-૫ જન્મ કલ્યાણક નિમિત્તે આરાધના. • પાર્શ્વનાથ ભગવાન - ૧૦૮ તીર્થાધિપતિ ૧૦૮ પાર્શ્વનાથ ભ. ની આરાધના, અટ્ટમ, આયંબિલ, એકાસણાથી કરાય. - ૧૦ વર્ષ ૧૦ મહિના સુધી પોષ-૧૦ની આરાધના.. - વિદ્ધ નિવારણાર્થે અઠ્ઠમતપની આરાધના. - સાકરનું પાણી, ખીર, ભર્યું ભાણું ઠામ ચોવિહાર સહિત ૩ દિવસની (પોષ-૧૦ના અવસરે) આરાધના થાય. મહાવીર સ્વામી - અટ્ટમ ઉપર અડદના બાકુળાનું આયંબિલ એ ભગવાન રીતે ચંદનબાળાનો અટ્ટમ. - આસો વદ-૧૪ ના દિવાળી (નિર્વાણ કલ્યાણક) નિમિત્તે છટ્ટની આરાધના. - વર્ધમાન તપ દિવસ ૨૪. - મહાવીરસ્વામી તપ (પ્રભુએ કરેલી તપસ્યા સંબંધિ) - વીર ગણઘર તપ દિવસ ૧૬. દરેક તીર્થકરને આશ્રીને - તીર્થકર વર્ધમાન તપ દિવસ - ૨૪ - ૧૨૦ કલ્યાણક તપ દિવસ - ૧૨૦ - વીશ સ્થાનક તપ મર્યાદા ૧૦ વર્ષ દિવસ - ૪00 (૧૫૨

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212