Book Title: Chauvisam Pi Jinvara Titthayara Me Pasiyantu
Author(s): 108 Parshwanath Bhaktivihar Jain Trust
Publisher: 108 Parshwanath Bhaktivihar Mahaprasad
View full book text ________________
પ૨ જિનાલય - શંખેશ્વર, રાતેજ, નિપાણી, ભાયંદર વગેરે સ્થળે. ચૌમુખજી - શત્રુજ્યગિરિ ઉપર, માટુંગા વગેરે સ્થળે. આગમમંદિર - પાલીતાણા, શંખેશ્વર, સુરત, કાત્રજ (પૂના) વગેરે સ્થળે. જળમંદિર - પાવાપુરી, ગુણિયાજી, સમેતશિખરજી, શંખેશ્વર (પંચાસર) શ્રી ગુરૂ પ્રેમ - ધામ શાશ્વતા મંદિર -દેવલોકમાં, પાતાળલોકમાં, તિછલોકમાં. સમવસરણ -પાવાપુરી, શત્રુજ્યતીર્થ, અગાસી. અષ્ટાપદજી - શત્રુજ્યતીર્થ નવપદજીનું - થાણા, પૂના. કાષ્ઠનું - તારંગાતીર્થ (અગરતગરના કાષ્ટનું) પ્રાચીન મંદિર,
વિશાળ મંદિર - હસ્તગિરિ, મહેસાણા ૦ ૧૪૪૪ સ્થંભ મંદિર - રાણકપુરજીનું નલિનીગુલ્મ દેવવિમાન
જેવું મંદિર કીર્તિ સ્થંભ-ચિત્તોડગઢ, શત્રુજ્ય તીર્થ નંદીશ્વર દ્વિપ - જાલોર, પાલીતાણા નવ ગભારાવાલુ -પ્રભાસ પાટણ. ભક્તામર મંદિર - ભરૂચ, શંખેશ્વર, પૂના
ત્રણ ચાર માળવાલ - ઘાટકોપરા • ૧૦૮ જિનાલય - શંખેશ્વર, શંત્રુજય તીર્થ, દેવાચી આણંદી
(પૂના)
પ્રભુના ભાવપૂર્વકના દર્શનાદિથી મળતું પૂણ્ય : • ઘરમાં દેરાસર જવાની ઇચ્છા થતાં..... ૧ ઉપવાસ ઘરેથી દેરાસર જવા ઉભા થતાં....
૨ ઉપવાસ ઘરેથી (સામગ્રી લઇ) દેરાસરે જવા પગ ઉપાડતાં.....
૩ ઉપવાસ માર્ગમાં જયણા પૂર્વક દેરાસર તરફ જતાં..... ૪ ઉપવાસ
અડધો માર્ગ ભાવોલ્લાસ પૂર્વક પૂર્ણ કરતાં..... ૧૫ ઉપવાસ • જિન મંદિરે ભાવોલ્લાસથી પહોંચતા...... ૬ મહિના ઉપવાસ
ગભારાના દ્વાર પાસે પહોંચી નમો જિણાણે ઉચ્ચારતાં.
૧ વર્ષના ઉપવાસ • ત્રણ પ્રદક્ષિણા વિવેક પૂર્વક આપતાં...... 100 વર્ષના
ઉપવાસ સ્વદ્રવ્યથી એકાગ્રચિત્તે અષ્ટપ્રકારી પૂજા કરતાં... ૧000 વર્ષના
ઉપવાસ • ચૈત્યવંદનાદિ ઉત્કૃષ્ટ પરિણામે ભાવ પૂજા કરતાં.. અનંત વર્ષના
ઉપવાસ
गनी
સિદ્ધાસ
ને એ
જ
છે અને
નમો લોએ
નમો અરિહંતાણી
દાણા 11
વા
આ
વસ
છે.
miliaછે.
બને છે
(૧૪૮)
Loading... Page Navigation 1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212