Book Title: Chaturvinshati Jinanand Stuti
Author(s): Hiralal R Kapadia
Publisher: Agamoday Samiti

View full book text
Previous | Next

Page 390
________________ ૨૫૯ શ્રીજિનપ્રભસૂરિકૃત રાન્ત (મૂળ શાકd)=નિર્વિકાર, રાગ-દ્વેષથી | પ્રવ=પ્રવાહ, વહેવું તે. રહિત. પિતાશ્રુમિલાહૈ =હર્ષથી પ્રેરિત અગ્નના દર (મૂળ દ)=નેત્રેના. જળના પ્રવાહોથી. નવૃત (મૂ૦ અમૃત)=અમૃતરૂ૫. =કયારે. ત્મિન=આત્મા. (મૂળ મદ્ )=હું. મત (ઘા )=ગયેલ. હિં (મૂળ વાહ)=સંતાપને, તાપને. ગામi=આત્માને વિષે ગયેલ, સ્વવિષયી. મ=સંસાર. મહત્વ=મોટા. રિ=ગી, મુનિ. શિ=અગ્નિ, આગ, મળે !=હે મહાગી! ગનિત (ઘા ઝન) ઉત્પન્ન કરાયેલ. હર્ષ હર્ષ, આનન્દ. મન્નિનનિતં=સંસારરૂપ અગ્નિથી ઉત્પન્ન ફરિત (ધા )=પ્રેરાયેલ. કરાયેલ. યુ=આંસુ. કરા* (મૂ૦ પા૫)=શાન્તિને, નાશને. કિજળ, પાણ. નથમિ (ઘા ને)=લઈ જાઉં છું. પધાર્થ હે મહાયોગી ! (સમય) લક્ષ્મીના મંદિરરૂપ, નિર્વિકાર, (દર્શન કરનારાના) નેને અમૃતરૂપ તથા સ્વવિષયક (આત્મ-રમણના સ્વરૂપવાળા) એવા તારા મુખ-કમલને જોઈને, હું ક્યારે હર્ષથી પ્રેરિત અશ્રુના જળના પ્રવાહથી સંસારરૂપ અગ્નિથી ઉત્પન્ન કરાયેલા તાપને શાન્ત કરીશ?”—૧૮ સ્પષ્ટીકરણ આ પદ્ય કાંચી–મકથી શોભી રહ્યું છે, કેમકે એના પાદાન્ત અક્ષરોથી અન્ય પાદન પ્રારંભ થાય છે. આ ચમક સાથે થોડે અંશે હરીફાઈમાં ઉતરી શકે એવું નિમ્નલિખિત પદ્ય છે કે જેના ચમકને “સંદેશ” તરીકે ઓળખાવવામાં આવે છે - ૧ આ શબ્દાલંકાર “લાટાનુપ્રાસ’ને નામથી પણ ઓળખાય છે એમ કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિકૃત કાવ્યાનુશાસનની પજ્ઞ ટીકા (પૃ. ૨૦૮) જોતાં જણાય છે, કેમકે ત્યાં એના દષ્ટાન તરીકે નિમ્નલિખિત પદ આપવામાં આવ્યું છે – "वस्त्रायन्ते नदीनां सितकुसुमधराः शकसङ्काशकाशाः काशाभा भान्ति तासां नवपुलिनगताः स्त्रीनदीहंसहंसाः। हंसाभाम्भोदमुक्तस्फुरदमलवपुर्मेदिनीचन्द्रचन्द्र चन्द्राकुः शारदस्ते जयकृदुपनतो विद्विषां कालकालः" ॥ આવાં પ્રાકૃત ઉદાહરણના અભિલાષીને શ્રીધનેશ્વર મુનીશ્વરે રચેલ સુરસુંદરી-ચરિએ (પરિ૦ ૮, ૦ ૨૦૩-૨૭૬; ૫૦ ૧૦, શ્લ૦ ૩-૫ તથા ૫૦ ૧૧, ૦ ૧૭૧–૧૭૬) જેવા ભલામણું છે, Jain Education International Jain Education International For Private & Personal use only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400