Book Title: Charitracharna Ath Prakar Author(s): Punyavijay Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf View full book textPage 2
________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૧૮૭ (૪) યતના-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ-એ ચાર ભેદ છે. તે નીચે પ્રમાણે— ૧. દ્રવ્યથી યતના એટલે યુગપ્રમાણ પૃથ્વીને આશ્રીને રહેલા જીવાદિક દ્રવ્યને નેત્રવડે જેવા. ૨. ક્ષેત્રથી યતના એટલે સચિત્તાદિ પૃથ્વીને ત્યાગ કરીને તથા આત્મવિરાધના થાય તેવું સ્થાન વજીને ચાલવું. ૩. કાળથી યતના એટલે એટલે કાળ ગતિ કરવી તેટલ કાળ ઉપગ રાખ. ૪. ભાવથી યતના એટલે ઉપગપૂર્વક ચાલવું તે. અર્થાત્ શબ્દાદિક ઈદ્રિના વિષયને તથા પાંચ પ્રકારના સ્વાધ્યાયને (વાચના-પૃરછનાદિને) તજી દઈને ચાલવું તે. કેમકે–તેને ત્યાગ નહિ કરવાથી ગતિના ઉપગને ઘાત થાય છે. ગતિ વખતે બીજે કઈ પણ વ્યાપાર યોગ્ય નથી. ગતિ વખતે જ ઈસમિતિ રાખવી એમ નહિ, પણ બેઠા બેઠા, હાલતા-ચાલતા ચેષ્ટા થાય છે ત્યાં પણ ઈર્યોસમિતિની જરૂર છે. ૨. ભાષા સમિતિ-સર્વ જીને હિતકારી અને દેષરહિત પરિમિત વચન હોય તે ધર્મને માટે બેલવું. કે, માન, માયા, લોભ, હાસ્ય, ભય, મુખરતા અને વિકથા-એ આઠ સ્થાન વજીને ભાષા બોલવાનું સાધુને માટે કહેલું છે. ૩. એષણસમિતિ-અન્ન, પાન, રજોહરણ, વસ્ત્ર, પાત્ર વિગેરે ધર્મસાધનાની તેમજ ઉપાશ્રયની ઉદ્ગમ, ઉત્પાદન અને એષણા-એ ત્રિવિધ દેષના નિવારણપૂર્વક ગવેષણ કરવી, તે “એષણા સમિતિ છે. ટૂંકમાં કહીએ તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14