Book Title: Buddhiprabha 1961 02 03 SrNo 16 17 Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat View full book textPage 9
________________ સનાતન સંઘર્ષ લે. ગુણવંત શાહ (માનવી એટલે વૃત્તિ, ભાવનાઓ, લાગણીઓને એક બકા, ચેતનવંતા સમુદાય, એના દિલમાં એક સામટી અનેક ઊર્મિા ઊછળતી હોય છે. કયારેક એ સંસ્કારી વૃત્તિઓ હોય છે તે ક્યારેક એ વિકૃત, આમ એ વિસવાદી સૂરામાંથી સવાદી ગીત ગાવાના પ્રયત્ન કરે છે. અહીં લેખકે માનવીની સનાતન વૃત્તિઓને રૂપક આપીને તેને સમજાવવાના સુંદર પ્રયાસ કર્યાં છે. વાર્તા એટલા વેગથી આગળ વધે છે ને ખેવી ચિત્રાત્મક રીતે રજી થાય છે કે પ્રશ્ન વાચને એના ચિત્રો કઝંક બીજી જ છાપ પાડે પરંતુ અંત સુધી લેખક વાર્તાના વિષ્યને એવી કુશળતાથી પડદા પાછળ રાખે છે કે એ જાણુવા આખીય વાર્તા જરાય માં ભચક્રાડમા વિના સળંગ વાંચવી જ રહી-ત ંત્રી) કેટલાક જીવન એવા હેાય છે જાણે પુઞા સુધી એને યાદ કર્યા જ કરીએ, | ( અનુસંધાન પાન છ તું ) ઉન્નતિ પ્રમાણે ત્યાગીઓની ઉન્નતિ છે, જેવું પાણી કુવામાં હશે તેવુ હવાડામાં આવશે. ગૃહસ્થા સુધર્યા એટલે ત્યાગીઓ સુધરેલા પ્રગટવાના માટે ત્યાગીઓની થર્યા છેાડીને ગૃહસ્થ સંધની ઉન્નતિ થાય તેમ કરી, ગૃહસ્થ સંધ મુખ્ય. એટલે સાધુ સંધ સારા પ્રગટવાના જ. ખાળ-લગ્નની પ્રજામાંથી ત્યાગી થયેલાઓ ગૃહસ્થાશ્રમી કરતાં ઘણુા પ્રમાણુમાં ત્યાગ ગુણે વડે અલંકૃત ન થઈ શકે માટે પ્રથમ હ્મચર્યાશ્રમ અને ગૃહસ્થાશ્રમ ખેને અસ્ત રૂપમાં મુકવા પુરૂષાર્થ કરવાની જરૂર છે. આજથી આરબાયેલ પુરુષાય તે સબળ હશે તે પાંચ સાત પેઢી પછી અસલ રૂપમાં ગૃહસ્થાને લાવશે. શરીરબળ પ્રમાણુમાં મનેાબળ છે. અને મને બળ પ્રમાણમાં આત્મજ્ઞાનાદિ શતિયા પ્રમટે છે, વજ્ર રૂપભનારાય પણવાળા શુકલ ધ્યાનથી વળ જ્ઞાન પ્રગટાવી શકે છે તેનું કારણુ પશુ તે જ છે. માટે પ્રથમ કામબળ, નબળથી . યુક્ત થા કેટલીક પંક્તિએ એવી હાય છે, ખસ એને બહુગણ્યા જ કરીએ. એટલે આત્મધ્યાનને યયાતિ પામી સંસારમાં નિઃસંત્ર નિલેષ સ્વાદુભાવવાળા બની શકરી. કારાગે કાની સિધ્દિ થાય છે. પ્રથમ ગૃહસ્થાશ્રમની શુદ્ધિ કરી. ધર્માર્થ” મા, ભરવામાં જીવવું જાણી અને જીવવામાં મરવુ જાણે અને ખન્નેની પેલી પાર આત્મ સ્વરૂપને જાણેડ. બળવાન બના. ક્ષમા, ગંભીરતા, મતસહિષ્ણુતા શખી આગળ વધે. શરીરનુ આરોગ્ય રક્ષે! એ જ પ્રથમ વ્યાવહારિક જૈન ધમ છે, આપ મર્યા વિના મુકિત નથી માટે સ્વાશ્રયી અને. પશુજીવને જીવવું એ મિથ્યાત્વ ધમ છે, અને આત્મજીવને જીવવું એ જ જૈન્ ધર્મ છે, (પત્ર સદુપદેશ ભાગ ૨ ામાંથી, સાણંદ, શ્રી આત્મારામ ખેમદ શાહેને લખેલા પત્રમાંથી ઉષ્કૃત. ભાષ સુદી ૧, વિ. ૧૯૭૦)Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36