Book Title: Buddhiprabha 1961 02 03 SrNo 16 17
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat

View full book text
Previous | Next

Page 29
________________ કના તંત્રીશ્રી છબીલદાસ અને શ્રી સિદ્ધચા મહાપૂજન કરાવવા અમદાવાદ નિવાસી શ્રી, ચિનુ- ભાઇ લલુભાઈ પધાર્યા હતા. તેની પ્રભાવના કરવામાં આવી હતી. શ્રી સિદ્ધચક્ર મહાપૂજન મેરી માનવ મેદનીના કારણે દેવકરણ મેશનના અગાસી માં મંડપ બાંધી અનેક વિધ સામગ્રી સાથે ભણાવવામાં આવ્યું હતું. શાહપુર, સાંકડીશેરી સેવા મંડળઅમદાવાદ-જીત ભાગવતી દીક્ષા નિમિતે સરકાર સમારેલ શ્રીયુત શાંતિલાલ ભગુભાઇનાં સુપુત્રી બાળ કુમારીકા બેન સુચનાની દીક્ષા નીમીતે એક સરકાર સમારંભ પ્રમુખ શેઠ પોપટલાલ મેહનલાલ શાહના અધ્યક્ષ સ્થાને ફાગણ વદ 1 ને તા. -૩-૬ ના રોજ રાતના ૮ વાગે રાખવામાં આવેલ હતા. તેમાં અગ્રણી આગેવાની હાજરી હતી અને તેમાં પ્રાસંગીક પ્રવચન શાહ રતીલાલ નગીનદાસ પટવા તથા ધીરજલાલ પંડીત તથા રસીકલાલ પંડિત વિગેરેએ કર્યા હતાં. ત્યાર બાદ દીક્ષાર્થી બેનને સત્કાર કરવામાં આવેલ અને મંડળ તરફથી . ૨૧ ભેટ આપવામાં આવેલ ત્યારબાદ બેનને રાતીગો રાખ્યો હતો અને તેમાં શાહપુરની સકરીએનની ટોળી આવી હતી અને ટાળીની બેનેને પવાલાની પ્રભાવના આપી હતી. સ્વતિની ઉજવણી પં. શ્રી ભુવનવિજય ગણિ તથા મહિમાવિજય ઉના અનવરા પાર્શ્વનાથનાં દર્શન કરવા આવતાં મહા વદ 11 ગુવ શ્રીમાન્ બુદ્ધિવિજયજી મ. બીની સ્વર્ગતિથિ હે ૧-૧૨-૩ એમ ત્રણ દિવસને ઉત્સવ તેમજ સંધ જમણ મનુભાઈ તર- ફથી તેમના પિતાના પુણ્ય સ્મરણાર્થે કરવામાં આવ્યું હતું. જિાર- શ્રી વર્ધમાન પાઠશાળાની પરીક્ષા બી. જમનાદાસ લાલજીભાઈએ લીલી પરિણામ ઘણું સારું છે માસ્તર ની સંતીલાલ કામ છે તેવકારક કરે છે. દર રવિવારે સામાયિક જળ ચાલુ કરવામાં આવેલ છે. કપડવંજમાં શોક સભા – શ્રી, આમદેવસુરિ જ્ઞાનમંદિરમાં વિદ્યાથીઓ અને શિક્ષોના ઉપકર્મ ગાંધી નગીનભાઈ ( ધારાસભ્ય ના અધ્યક્ષપણે નાનમંદિરના તેમજ સાંસ્કારિક તિક આધ્યાત્મિક પ્રવૃત્તિઓના પ્રણેતા શ્રી. વાડીલાલ મનસુખરામના અવસાનની શક સભા રાખવામાં આવેલ વર્મ આત્માને અંજલિ આપવા સાથે તેમની પહેલી મેરી પાટ બદલ દીલગીરી વ્યકત કરી હતી. બોડેલીતિર્થ અત્રેના આજુબાજુના ગામે ઝાંખરપુરા, શાંનતલાવડા, ઝાંપા એ ત્રણે ગામમાં ઉપાશ્રય તથા ઘરદેરાસરજીનું ખાત મુહુર્ત ફાગણ સુદ ૪ ને શનીવારનું તથા શીલા સ્થાપન ફાગણ સુદ ૬ને રેમવારના દિવસે મુંબઈ નિવાસી શેઠશ્રી નાથાલાલ લલુભાઈ ભામાવાળા તથા તેમના પુત્ર સુમનભાદના હરતે થયું છે. અને ઝાંખરપુરામાં કરી પ્રીજ યુનીલાલ બીજોવા (રાજસ્થાન વાળાના હસ્તે થયું છે. આ પ્રસંગે સંસ્થાના મંત્રી શ્રી જેઠાલાલ લક્ષ્મીચંદ પણ પધાર્યા હતા. પ્રભાવનાદિ વિગેરે કરવામાં આવ્યું હતું. પ્રભાસપાટણ–તપસ્વી પૂ. બી. મનહર વિજયજી મ. સાહેબ પધાર્યા છે તેઓશ્રીની ૯૪ માં વર્ધમાન તપની ઓળી નિમિતે શ્રી ધ બાર વિતતી પૂળ ભણાવી હતી. વ્યાખ્યાન પ્રભાવ પારિતુન્ય શામને પ્રભાવનાનાં ક પુ. મહારાજશ્રીના ઉપદેશથી અતિ સુંદર થઈ રહ્યાં છે. જુનાગઢ ( ગિરનારજી ની ૧૪ મી યાત્રા ચાલુ તપશ્ચર્યામાં કરી છે ચાલુ એનીમાં ૩પ આય. બીલ ઉપર ૩૧ ઉપવાસ કર્યા હતા. વાંચે :ભેટ પુસ્તક અનિવાર્ય સંજોમાં વાર ન થતાં આવતા ૧૪મા અંક સાથે સ્વા: કવામાં આવશે. તેમજ બાકી પડતાં લવાજમ પલયમાં ભરપાઈ કરવા અમારા માનવંત માટે વિનંતિ છે. ખેતી

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36