________________ BUDDHIPRABHA-CAMBAY Regd. No. B. 9045 ચાલુ સફરે.......... શું આપ “બુદ્ધિપ્રભા” ના ગ્રાહક બન્યા ? જે ન બન્યા હોય તો આજે જે ગ્રાહક સભ્ય તરીકે નામ નોંધાવો. | ‘બુધ્ધિપ્રભા” એટલે શ્રી 108 ગ્રંથપ્રણેતા એગવિજેતા મહાન વિભૂતિ અધ્યાત્મજ્ઞાનદિવાકર શ્રીમદ્ બુધ્ધિસાગરસૂરીશ્વરવતી વિચારધારા વહેતું કરતું' સામયિક, ‘બુદિષપ્રમા” એટલે સરળને સુમધ ભાષામાં જૈન ધર્મની ફીલસુફી સમજાવતું માસિક, “બુધિપ્રભા’, એટલે યુગબળ સાથે દોડતું વાંચન | એ ગંભીર તત્વજ્ઞાન પીરસે છે. એ સમાજ ધર્મ, સેવા. વિ૦ના સવાલની તટસ્થ ચર્ચા કરે છે. એ દર અકે સાહિત્યરેચક વાર્તાઓ વંચાવે છે. અને નવીન શૈલીથી ભાષાની ઝમક રજુ કરતી ચિંતનકણિકાઓ તેમાં આવે છે. જ્યોતિધરાનાં સંક્ષિપ્તમાં જીવન આલેખી અંજલી અર્પે છે. એ શાશનના સમાચાર તમને જણાવે છે, અને વરસમાં ત્રણ ત્રણ વિશેષાંક આપે છે. . | માત્ર એક જ વરસમાં એણે અઢી હજાર ઘરાનું ઉદ્દઘાટન કરવા સાથે પોતાનું સ્થાન જમાવ્યું છે. અને કુટુંબીઓના અંતરમાં પ્રકાશ પાથર્યો છે. “બુદ્ધિપ્રભા ? એટલે જ્ઞાનની ગંગા - | * બુદ્ધિપ્રભા એટલે જીવનનૈયાને ભવકીનારો બતાવતી દીવાદાંડી આ બધું છતાં લવાજમ તેમજ જાહેર ખબરના ચાજ જ્ઞાનપ્રસારના હેતુથી ઘણાજ ઓછા રાખવામાં આવેલ છે. પાંચ વરસની ગ્રાહકના રૂા. 11 : 00 બે વરસના ગ્રાહકના રૂા. 5 : 00 ત્રણ ; , રૂા. 7 : 00 એક , ,, માત્ર અઢી રૂપિયા જાહેર ખબરના ભાવ છ માસિક ત્રિમાસિક 100 વાર્ષિક ટાઇટલ પેજ ચેાથ:- 325 }} પેજ ત્રીજું :-- 250 15 માસિક 35 175 130 100 Pજ |x |\: 60 35 વધુ વિગત માટે લખે :શ્રી. તંત્રીઓ, બુદ્ધિપ્રભા” કાર્યાલય, દાદા સાહેબની પોળ, ખંભાત, આ માસિક માણેકલાલ હરજીવનદાસ શાહે “ગુજરાત ટાઈમ્સ” પ્રિન્ટીંગ પ્રેસ નડીઆદમાં છાપ્યું અને તેના પ્રકાશક બુધિપ્રભા સંરક્ષક મંડળ વતી હિંમતલાલ છોટાલાલે ત્રણ દરવાજા ખંભાતમાંથી પ્રગટ કર્યું"..