Book Title: Buddhiprabha 1961 02 03 SrNo 16 17
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat

View full book text
Previous | Next

Page 17
________________ મનુષ્ય અને ઘણો લે છે અને જન્મ મળ્યું છે તે પૂર્વ જમના પુણ્યનું જ ફળ છે. દુખ કર્યા પછી પુણ્યના વેગથી મનુષ્યને કંડ મળે છે. હોય તે તે પણ એમાઉના કર્મનું ફળ છે તેમાં અને તેમાં પણ જે ધર્મ મળે તે મહાન પુણ્યનું ફેરફાર કરવા કઈ શકિતવાન નથી. માટે જીવનની ફળ છે. અનાદિથી આ આભ કર્મના બંધનમાં એકેક ક્ષણનો પ્રમાદ ન કરતાં ધર્મ અને મેક્ષા જકડાયેલ હોવાથી જન્મ મરના કેરા કર્યા કરે છે જેવું સાધન અ ણા હાથમાં તે જ કદનીનું પણ મુકિત થઈ નથી અને અત્યારે આ શુભ ખરું કર્તવ્ય અને સાર્થક છે. અવસર મળે તે પ્રારબ્ધ કર્મ ખપાવી સંગીત કર્મના નિર્જ કરી ઉંચા ભાવથી પોતાનું જીવન ગાળી મુનિઓના ઉપદેશ સાંભળી દે અને આમા બે જુદા જુદા દિવ્ય છે તેવું ભેદ વિજ્ઞાન કરી આત્મામાં સ્થિર થઈ કમાગ કરીને જીવાય તે મોક્ષને માર્ગ મુશ્કેલ નથી. દેવને ભસે નથી. આત્મા તો અનાદિ, અનંત, અવિનાશી તત્વ છે તેને ઓળખવાની જરૂર છે. એક વખત સમ્યક દર્શન થઈ ગયું, રષ્ટિ વિભાવનાવ તરફથી વળીને વિભાવભાવ તરફ ગઈ, આત્મા અંદર બેઠેલે જ છે તેવી પ્રતીતી અને જ્ઞાન થયું પછી તે રાગ ઠા ઓછા કરીને મેહનીય કર્મને ક્ષય કરીને જન્મ રૂા. ૧-૦૦ વાર્ષિક લવાજમ ભરી આજેજ ગ્રાહક ! મરણના ફેરામાંથી છુટી જવાનું છે. અંતરમાં નિશ્ચય એ જોઇએ આનું નામ શુદ્ધ જૈન ધર્મ. તરીકે આપનું નામ ધાવશે. પિસ ખર્ચ જુદુ. ઘર, લાયબ્રેરી, ભેટ, લહાણીને યોગ્ય સાહિત્ય અત્યારે સમય એવો આવી ગયું છે કે દરેક - ચાર માને વ્યકિતગત વિચાર કરી, પોતેજ ધર્મને માર્ગે 3 વર્ષમાં પુસ્તકની ચતુર્મુખી ગંગા ચાલીને વર્તવાનું છે. જે વ્યક્તિઓ સુધરશે તે વહેવડાવનાર શસ્તીને સંસ્કારી ગ્રંથમાલા સમાજ સુધરશે અને સમાજ સુધરશે તો જ દેરા સુખી અને આબાદ થશે. અગાઉ દેશમાં જે સુખ અને શાંતિ હતા તેવા સહવાચનમાળા ટ્રસ્ટ અત્યારે દેખાતી નથી. તેનું કારણ અનીતિ એને અધર્મ વધ્યા છે. અને તેથી જ મુનિઓ ઉપર વધારે ન સાવ શુષ્ક સાહિત્ય ફરજ આવી પડી છે. તેમનું સ્થાન ઉંચું છે તે મેં ન સાવ અપરમ સાહિત્ય સર્વરસભર્યું ઉપર જણાવેલ છે અને તે સ્થાનને બરાબર ટકાવી નીતિબોધભર્યું રાખીને આપણું માહાન મુનિએ ધર્મના સિદ્ધાંતો ઘર, લાયબ્રેરી, ઇનામ, ભેટને ધ્ય સમજાવીને દેશની પ્રજાને ઉત્તમ માર્ગે લઈ જાય તેવી મારી પ્રાર્થના છે. રૂપકડું સાહિત્ય -: લખે :સંસારનું દરેક કાર્ય તે પ્રારબ્ધ કર્મ મુજબ | શ્રી જીવન-માણ સવાચનમાળા ટ્રસ્ટ થવાનું છે. સત્તા, લકમાં, સુખ સંપત્તિ, જે ફઈ | હઠીભાઈની વાડી સામે, દિલ્હી દરવાન : અમદાવાદ. શ્રી જીવન-મણિ , , નામ - 1

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36