Book Title: Buddhiprabha 1915 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 19
________________ બેડીંગના પ્રેસિડન્ટ . રા. શ્રીયુત શેઠ જગાભાઈ દલપતભાઈ બી. એ. ર૭૫ છેe)ોવિહિતિ-વિ-ણિછોસ્વિમવિવિઇ बोर्डीगना प्रेसीडन्ट रा. रा. श्रीयुत् शेठ जगाभाई दलपतभाई बी. ए. વનવિડિછાયલ-છ અમેને જણાવતાં અત્યાનંદ થાય છે કે બેડ ના પીતા ઝવેરી છે લલ્લુભાઈ રાયચંદને સ્વર્ગવાસ થયા બાદ અત્રેના સુવિખ્યાત પ્રતિષ્ઠિત છે છે કુટુંબના, મહૂમ સરદાર શેઠ લાલભાઈને બધુ શ્રીયુત શેઠ જગાભાઈએ , છે બેડીંગની મેનેજીગ કમીટીનું પ્રેસીડન્ટ પદ સ્વીકારી બેડીંગને સદાની છે આભારગ્રસ્ત કરી છે. શ્રીયુત શેઠ જગાભાઈને જન્મ સંવત ૧૯૩૬ ના પિસ સુદ ૮ ના રોજ થયેલ છે. તેઓએ મેટ્રીકની પરીક્ષા સને ૧૮૭ 4િ ની સાલમાં પસાર કરી છે, તેમ બી. એ. ની પરીક્ષા સને ૧૯૦૨ ની આ સાલમાં પસાર કરી છે. તેનું ને સુગધ સાથે તેમ દ્રવ્ય જ્ઞાનસંપતિ છે વિભુષિત આવા યુવક નરરત્નને બેડીંગ પ્રેસીડન્ટ મેળવવા ભાગ્યશાળી છે થઈ છે તેજ બેડીંગનું ભાગ્ય સુચવે છે. હું તેમનું કુટુંબ આજ સુધી જેન કેમની અપ્રતિમ સેવા બજાવતું આવ્યું કે છે છે અને બજાવે છે એ જૈન સમાજને જાણીતી વાત છે. તેમને 8 છે જેટબંધુ શેઠ મણીભાઈએ અત્રેની પાંજરાપોળની વ્યવસ્થા માથે છે લીધી છે તેમ તેમની સેવા વિષે અમેએ ગતકમાં જણાવ્યું છે. જ તો મહેમ સરદાર શેઠ લાલભાઈના ગુદાસ્ત થવાથી જેને કેમે એકી અવાજે તે કબુલ કર્યું છે કે જેને કેમે એક ગોખલેતુલ્ય મહાન નર ગુમાવે છે. જે છે વળી તેમના કુટુંબ વત્સલ-તેમની વવૃદ્ધ માતુશ્રી ગંગાબાઈની ધર્મનિષા , અને બુદ્ધિકુશાગ્રપણાથી તેમજ તેમના સુપરિચિત નામથી આપણે વાકેફ જ છીએ. આવા એક ધર્મનિષ્ઠ કુટુંબના નબીરા શેઠ જગાભાઈ જેવા ડીંગનું તે પ્રેસીડન્ટ પદ સ્વીકારે એ સ્વાભાવિક છે. તેમના બંધુ શેઠ લાલ ભાઈના સ્વર્ગવાસ થવાથી તેમને શીર કેટલેક કામને જે વધુ મુકાયે આ * છે છતાં તેઓએ જે પ્રેસીડન્ટપણને માટે સ્વીકાર કર્યો છે તે જોઈ અને R અત્યાનંદ થાય છે. છેવટે અમે આશા રાખીએ છીએ કે તેઓના સહસ્તે બોડીંગની અભિવૃદ્ધિ થાઓ અને તેમની દરેક શુભાંકાક્ષાએ શાસન છે દેવતાના કસાયે પાર પડે એવું અંતરથી ઈચ્છીએ છીએ, એ શી ગુફા છે -છો છો૭િ૭-૭-gવછતા 29) વિDછા-esી

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36