Book Title: Buddhiprabha 1914 05 SrNo 02
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 15
________________ સ્વીકાર અને અવલોકન નારાઓને સમાવેશ થાય છે. આ સંખ્યા જેનોની કઈ પણ સંસ્થા કરતાં વધુ જણાય છે; ઇચ્છીશું કે તેથી પણ વધવા પામે અને સમાજ તરફથી ચાલુ અપાતાં ભાષાને લાભ સ્ત્રી સમુદાય વધુ પ્રમાણમાં લે અને તેઓમાં સદ્દાનને પ્રકાશ થાય. ભાષણ સ્થળમાં હમેશાં ઘણી બહેનોને ઉભા રહેવું પડે છે અને જગ્યા મળતી નથી તેથી આ સમાજે મુંબાઈની જેને બહેનોને સારો પ્રેમ મેળવ્ય જણાય છે. ગત વર્ષના સર્વે ભાષણોમાં પ્રમુખ અને વક્તા સ્ત્રીઓ જ છે એ પણ ખુશી થવા જોગ છે; પણ આરોગતા અને વૈદકીને લગતા વિષયો તેના અનુભવીઓ તરફથી અપાય તે તે ઇક્વા જોગ છે. સમાજે એક મહિલા પુસ્તકાલય ખલેલ છે અને તેને લાભ ગયા વર્ષે ૧૨૭ બહેનએ તે પુસ્તક ઘેર વાંચવા લઈ જઈને લીધે છે. ખરેખર સગવડતા હોય તે સ્ત્રીઓમાં પણુ વાંચનને લાભ લેવાની છતાસા પ્રગટી છે એમ આ દષ્ટાંત કહી આપે છે. સ્ત્રી ઉપયોગી સંસ્થાઓ વધુ થાય અને તેઓમાં નાનને વિષે પ્રકાશ થાય તે પુરૂષના અર્ધા અંગને જે પક્ષઘાત લાગ્યો છે એમ કહેવાય છે તે નિર્મળ થાય અને ખરેખર તેમ થયા વિના આપણે સંસાર સુધરે તેમ નથી. સમાજને સં. ૧૮૬૮ ને રીપોર્ટ અને હીસાબ તથા તેના બંધારણના નિયમો જે રીપોર્ટ સાથે જ આપવામાં આવ્યા છે તે અમે અમદાવાદમાં કેળવણી પામેલ જૈન બહેને ઘણી છે તેઓને વાંચી જવા અને અમદાવાદ મધ્યે એક જનમહિલા સમાજ સ્થાપવાને ભલામણ કરીશું તે યોગ્ય જ જણાશે. અમદાવાદ મધે આપણી કેન્ફરન્સ મળી હતી જે વખતે મહિલા સમાજને મેળાવડે થયો હતો અને કેટલુંક એ પણ એકઠું થયેલું છે જે વપરાયા વિના પડેલું છે તે જે સમાજ સ્થાપન થાય તે ઉપયોગમાં આવી શકે. જુઓ સે. બહેન જમના બહેન અને તેઓની મંડળી શું શું કામ કરી રહ્યાં છે. બહેન મગન બેન વિધવાશ્રમ જેવાં ખાતાં ચલાવી રહ્યા છે; તે તરફ ખ્યાલ કરી અમદાવાદની સુશિક્ષીત સન્નારીઓએ પોતાની ફરજથી પાછું પડવું જોઈતું નથી. ભાવનગર પાંજરાપોળ લોટરીને રીપોર્ટ તેના સેક્રેટરી તરફથી મળે છે. તે જોતાં રૂ. ૧૦૨૧૨૫) ની આવક થઈ હતી તેમાંથી રૂ. ૪૦૮૫૦) ઇનામમાં જતાં રૂ. ૧૧૨૭૫) ને વધારો થવા પામ્યું છે. રૂ. ૮૧૨૫) ઇનામ જીતી જનારાઓએ પાંજરાપિળને ભેટ આપ્યા છે. ખર્ચ અને કમીશન વગેરે જતાં ભાવનગર પાંજરાપોળને રૂ.૬૨૬૩૪) અર્પણ થયા છે. કમીટી ઘણું સંભાવીત ગુહસ્થોની જણાય છે. ત્યાંના નામદાર મહારાજ અને દીવાન સાહેબની અમીદદિનું અને શું કુંવરજીભાઇના લાગવગવાળા સ્થાએ જાતે પરીજમણુનું આ પરીણામ છે. જેઓ કુશળ છે અને દ્રવ્ય મેળવવામાં જાકર્મવાળા છે તેઓ કાઈ પણુ રીતે ગમે તે સંસ્થાને ચાહે તે દ્રવ્યવાન કરી શકે છે. ભાવનગર પાંજરાપોળનું વાષક ખર્ચ રૂ. ૧૨૦૦૦) નું છે અને તે માટે મકાનનું ભાડું તથા વ્યાપાર ઉપર નાગા અને વ્યાજ વગેરેથી ઉપજની ગોઠવણ સારી કરી છે. આખા કાકી આવાહ માટે એક વેટેનરી ડૉક્ટર રોકવાને આ પાંજરાપોળ નકી કરે તે પશુઓના રક્ષણમાં ઘણે વધારો થઈ શકે X મુંબઇ જન વિધાશાળાને રીપે-મજફર સંસ્થાને સંવત ૧૮૧૮ની સાલને ૨૮ મો રીપેટ તેના સેક્રેટરી તરફથી મળે છે. તે જોતાં મ. સારાભાઈ મ. મોદી B. A. સેટ થયા બાદ આવકમાં વધારો થશે છે તેમજ વિધાર્થીઓને ધાર્મિક ને અંગ્રેજીને

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36