Book Title: Buddhiprabha 1914 05 SrNo 02
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 30
________________ બુદ્ધિપ્રભા Hવ્યન. એક દુ:ખી બાળકનું મૃત્યુ શયન, (લેખક મી. હરિ.) હે શાન્તી મધુર મીઠી શું રહી છે. પ્રકાશી, જાણે આખી રાણી બધી આ ઘોર નિદ્રામાં સુતી. ભાનુ જ્યોતી નભ ભણું ! ધીમી ધીમી પ્રકાશે, લીલા પીળા રંગ બેરંગી તે જ તેના જણાયે. એવી વેળા ભર નિંદ્રામાં બાળ પેલું જણાય, પાસે બેઠી શાક ભરેલી લલનાઓ જણાય. નહિ બે કોઈ જન ત્યાં સર્વ શાંતિ રહી છે, જાણે બેઠા નિર્જન વનમાં પાસ કોઈ નહિ છે. નારીમાં છે એક લલના માત તે બાળીરે; નયનમાંથી અશ્રુ ધ જાય છે ચાલતું રે. નહી જણાય પુરૂષ વર્ગ આટલી માંદગીમાં, શું કરે ત્યાં એકલી નારી અશ્રુ કાઢયાં વિના વા? બાળક સુત છે ભુલી સર્વ જંજાળ, ન બોલે ન ચાલે કરે સૌકો પંપાળ. રૂધિર માંસ ન જણાય છે શું? વધુ હાડપીંજર થયું હાય! પેલું? બિચારી શકના ભરિ અશ્રુ ખાળી ના રહે, ક્ષણે રતાં ક્ષણે રતાં વસ્ત્ર ભીનું થઈ રહે ! ચિંતા તજીને માતા ઉઠે છે, સુશ્રુષા મા બાળની કરે છે; નથી પાસ કેડી ઔષધી માટે, ગરીબી અવસ્થા હવે ખૂબ સાલે ! પ્રણ દિને વહ્યા છે હા ! ગરીબી માંદગીનારે, હજુ સારૂ થયું છે ના બીચારા બાળ પેલાને, સૌ કોઈ મુખે બેલે, “હવે સારું નહિ થાશે,” વચન તે સાંભળી ભાના હૃદયમાં જવાળા પ્રકાશે. જઈ બેઠી અરે! એકાન્ત હૃદયને મેળું કરવા, હૃદય ને મન તણા ઉભરા થયા છે ત્યાં હવે ટાલા. અરર! બાપુડાં, બાળુડાં હવે, જનનીને ચુકી, ક્યાં તુર જશે ?

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36