________________ છપાય છે ! દીવ્યજ્ઞાન સંગ્રહ ! છપાય છે ! ! શ્રી દેવચંદજીની ચોવીસી * શ્રી દેવચંદજીનું’ નામ જૈન આલમને એટલું પરિચિત છે કે તેમના સંબંધમાં વિશેષ લખવાની જરૂર નથી. તે 18 મા સૈકાની આખમાં વિધમાન હતા, અને તેમણે લખેલા રાજ્યમાં હાલમાં એ સંસકૃત ગ્રન્થ તથા 10-12 ગુજરાતી ગદ્ય તથા પઘના લખાણો મળી આવે છે. તેઓશ્રીના ગુજરાતી ભાષાપરા કાબુ એવા અસાધારણ હતા અને તેમનું ધર્ડ દ્રશ્ય તથા અધ્યાત્મવિદ્યા સંબંધીનું જ્ઞાન એટલું વિશાળ અને ઉંડું હતું કે તેમણે લખેલી | વર્તમાન તીર્થકરાની ચાવીસી, તથા અતીત તીર્થ કરાની ચાવીસી, તથા મહાવિદેહ ક્ષેત્રમાં બીરાજતા વીશ વિહરમાન તીર્થકરોની વીર( લેાકાનું ધ્યાન ખેંચી રહી છે. આ ચાવીસીએ તથા વીસીઓમાં ભક્તિભાવ, જ્ઞાન, દ્રવ્યાનુયેાગ, હૃદયના ઉદ્ગાર વગેરે અનેક બાબતે સમાયેલી હોવાથી અમે વર્તમાન છન ચાવીસી જનસમાજ આગળ સંરતી કિંમતે મૂકવા કિંચિત ધાર્યું છે. વળી ચાવીસીમાં કેટલીક ગહન બાબતો આવે છે, તે સામાન્ય જેના સમજી રાકે નહિ તેથી તે પર રચેલી ગુજરાતી ટીકા પણ સાથે આપેલી છે. જે તેમણે પોતેજ જનહિતાર્થે રચેલી છે. તે ટીકા મૂળના આરાયને બહુજ સારી રીતે સમજાવે છે. આ પુસતકનાં લગભગ Ëાયલ 32 પેજીનાં 500 ઉપરાંત પૂર્ણ થશે અને તે છતાં આવા ઉત્તમ પ્રકારના જ્ઞાનતા જૈન સમાજમાં ફેલાવો થાય એવા ઉચ્ચ હેતુથી તેની કિંમત માત્ર નામની 0-6-0 રાખી છે, જેથી દરેક જૈન, અમને આશા છે કે, આવું પુસ્તક ખરીદી શ્રી દેવચદ્રજી મેહારાજની વાણીનો લાભ લેશે અને ભક્તિ સાથે જ્ઞાન પ્રાપ્ત કરી પાતાના આ ભાનું કલ્યાણ કરી રાકરો. 'પુસ્તક મંગાવનારે પિતાનું નામ ઠેકાણું તથા મત વિગેરે લખી જણાવવું. તાગાર, ઉં,અમદાવાદ તા. 18-3-14 } શકરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ. ભેટ આપવાની છે. 2. રા, શેઠ જગાભાઈ દલપતભાઈ બી. એ. તરફથી ' જૈન ધમૅની પ્રાચીન અને અaોચીને સ્થિતિ " નામના પુસ્તકની 300 નકલો, દરેક જૈન લાયબ્રેરી, જૈનશાળા તથા પૂજ્ય મૃનિ મહારાજેતે પેાતાના ટપાલ ખર્ચથી શૈટ આપવા માટે અમને મળી છે. માટે જેમને જોઈએ? તેઓએ નીચેના સ્થળેથી પેસ્ટ કાર્ડ લખી મંગાવી લેવી. હવે ફક્ત જુજ નકલે બાકી રહી છે. ભૃવસ્થાપક * બુદ્ધિમભા. ઠે. નાગારીસરાહ–અમઢાવી