Book Title: Buddhiprabha 1911 07 SrNo 04
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 18
________________ ૧૨ અહા કળીદેવ ! ત્યારે પ્રભાવ અવર્ણનીય છે, ત્યારે પ્રભાવે હરિભ્રદ્રને રાજ ત્યાગ કરે પડ્યો, રામને વનવાસ ગ્રહો પડ્યો, નળ નૃપતિને બાહુ રૂપ ધારણ કરી અનેક દુસહ્ય સંકટ સહન કરવાં પડયાં હતાં, પાંડવ કરને કુરૂક્ષેત્રના મેદાનમાં ઘુસવું પડયું. એ સે તારોજ પ્રભાવ. કળી દેવ ! હારી અકલિત કલા છે. તું સવ્યસાચર સર્વમાં વ્યાપક છું, રાગદેવમાં પણ તું, કલેશ-કંકાસમાં પણ તું, ભમાં પણ તું અથત સર્વત્ર તું. હારા જેટલા ૨૫વગુણ ગાઉં તેટલા ઓછા. તું તે સર્વગુણ સંપન્ન મહાશય. અરે ! પણ તું તે ઘણાને આશ્રયદાતા છું. જે તું ન હતું તે સંસારી જીદ છે સંસારના ભાગવિલાસમાં ક્યાંથી રય પપ્પા રહેત ? સત્યાસત્યના નિર્ણય સિવાય કયાંથી ધન મળવાન ? અનીતિથી વ્યાપાર કયાંથી થાત? પંચ મહાવ્રત ધારી મહામાઓની અલ્પનાથી બરાબરી કેમ થાત ? બલ્ક તેથી પણ પોતાની ઉચ્ચ હદ કેમ બનાવાત ? ખરેખર આવા મનુષ્યોને તો તું અતિ ઉપયોગી છું. શું પંચમ કાળની પ્રબળતા ! ધર્મ, ની દુકાને માંડી નામધારી જેનો તે પિતાને મનઃ કલ્પિત વિચાર સિકાન્તને પ્રેરાય છે ને માન મેળવવાને દાંભિક ક્રિયાઓ કરી, યાભિલા ની ખાતર વાક્ચાતુર્યથી અ૫ બાળ વાને પાનાની કપટ જાળમાં ફસાવે છે. એજ પંચમ કાળની પ્રબળતાને રાંકના હાથમાં રન માંથી રહે એ રૂડી વાકયની સાબિતી. ( અ. जगत् कर्तृत्ववाद चर्चा. (લેખક છે. રીખ ચંદ ઉત્તમચંદ. મુંબાઈ. ) પ્રશ્ન-આર્યસમાજીની માન્યતા છવ કર્મ ( પ્રકૃતિ ) ને પરમાત્મા એ ત્રણ અનાદી છે. જીવ કમી કરવામાં સ્વતંત્ર છે ને ભાગવવામાં પરતંત્ર છે એટલે કર્મ ભાગવવામાં પરતંત્ર છે એટલે કે ભાગ વવામાં ફળ જીવના કર્મ મુજબ જીવને પરમાત્મા ન્યાયાધીશ તરીકે ( રાજા તરીકે આપે છે. આ માન્યતાની પુછી એ છે કે જીવ દુઃખ ભોગવવા નારાજ છે એટલે તે જડ ( ક )માં દુઃખ ભોગવવા જ નથી તે જડ ( કમ ) હાલવા ચાલવા અશક્ત હેવાથી જીવને પકડી શકતો નથી માટે ઈશ્વર જીવને કરેલા કર્મનું ફળ આપવાને તે જીવને જ ( ક )માં નાંખે છે. આવી માન્ય

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36