Book Title: Buddhiprabha 1911 07 SrNo 04
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 27
________________ વાળ સમય વ્યતિત થયા હતા. હાની લટકુડી વહુ ખાટલા પાથરી ઘ રમાં ઢાકા બો કરતી હતી, ને મખજી ખાટલા પર બેઠે બેઠે હુ ગગડાવતા હતા. કેમ મનજીભાઈ છે. તે મજામાં ને”! નવલિકા આવીને બેલી. આવે આવો નલિકાબાંઈ બહુ ઝાઝી દહાડે દર્શન દીધાં, વાયદા તો આવાજ અપાયને ?” મનજી બોલ્યા. શું કરું મહેરબાન જુઓ છે જે આજકાલ દરબારનાં કારસ્તાને હજાર જણની તબી ત સાચવવી પડે, જીવ ઘણેય આહિવળ રહે પણ શું કરૂં” નલિકાએ પ્રતિરોધ દર્શાવ્યે. “ અરે દેહ જાય તે શું ? પણ કાંઈ થુંકેલું ગળાય છે?' મખજીએ કહ્યું. લ્યો આ બાસાહેબે વીંટી ભેટ આપી છે ને કહેવરાવ્યું છે કે ગમે તે ઉપાયે પણ દેવકુમારને રવિવારે મધરાત્રે સ્મશાન ભૂમિમાં લઈ જજે.” નવલિકા બેલી. અરે એકવાર કર્યું પણ તે ન સેવાર કર્યું તોપણ તે અમેં તમારી જેમ હું કશું ન ગળીએ.” મખ છે. “અરે પણ એમાં શું એટલા બધા તપ છે. કામ હોય તે ન પણ મળાય, તેથી શું આવાં ખોટાં અનુમાન બંધાય કે ?” નલિકા બોલી. ( અપૂર્ણ.) निरोगी थवानो उत्तम उपाय. 3 એ. ડી. ડી. ને થાડા વખત ઉપર મનની શરીર પર કેવી અ. સર થાય છે, તેના કેટલાક દાખલા ટાંકી બતાવ્યા હતા. તેમાંના છે. દાખલા આજે આપણે વિચારીશું. એક જુવાન સ્ત્રીને સંધિવા થઈ ગયા, અને એક મીનીટમાં તેની નાડિલીન ૧૩૫ ધબકારા થતા હતા. તે દેટરે તે સ્ત્રીને કહ્યું -“રાત્રે જ્યારે તમે પથારીમાં સૂઈ જાઓ, ત્યારે શાંતિથી અને ગંભીરતાથી વિચારે કે મારી તબીયત સુધરતી જાય છે, મારૂં ઉદય આછું એથું ધડકતું જાય છે, અને મારી તબીયત સુધરતી જાય છે. હું પણ તેજ વખતે તમારે માટે તમે નિરેગી થાઓ તે વિચાર કરીશ. તમારી આસપાસ અનત શક્તિ વિસ્તારાયેલી છે, તેને વિચાર કરે, અને તે શક્તિમાંથી તમને જોઈતું બળ મળે જાય છે, એમ ધારો."

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36