________________
૧૮૭ ભાધ જળનું જે ભાન થાય છે તેને ક્ષાધિકત્તાન પામી ભૂલી જજે અર્થાત દૂર જે ધ્રુવના તારાની પેઠ અખંડ સ્થિર આત્મસ્વરૂપ પ્રાપ્ત કરજે, અલય, અને અરૂપ એવા છે એમા તું તારી સાનીય અ.ભાઓને સમભાવરૂપ શિવ મહેલના પગથીયા ઉપર ચડવા માટે જગાડજે. તરાની પાછળ સૂર્ય ર હાથ તેમ અજ્ઞાનરૂપ તરણું તેનાથી આત્મારૂપ સુર્ય આચ્છાદિત થએલો છે તેને હ ભવ્ય અાનરૂપ તરણું દૂરકરી પ્રાપ્ત કરે છે, આત્મજ્ઞાનથી, હારૂં દર્શન થતાં સારા ખોટા સંયોગથી હારું કંઈ બગડનાર નથી, હાથ મૂળ સ્વરૂપમાં રહેવાની સ્થિતિ મેળવી શફીશ. આત્મશકિતને વિશ્વાસ રાખ. સારા અને બેટા સંગોનાં સમભાવ રાખવાની ટેવ પાડજે તેથી તું જીવનમુક્ત થઈ અનંત આનંદને ભકતા થઈશ.
વિશાળ દષ્ટિ અને પરોપકાર,
( લખક. દોશી. મણીલાલ નભુભાઈ બી. એ. ) બીજાઓને અજાણ્યા પુરૂષોને આપણી સલાહ ઘણીવાર આપણે ધારીએ તે કરતાં પણ વધારે ઉપગી નીવડે છે. જે ભૂલ ખામી અથવા નિબળતા, તેઓ જાણુ સક્તા ન હોય, અથવા કોઈ એ બતાવી આપી ન હાથ અને જેને લીધે પિતાના વ્યાપારમાં તેઓ હરવખત નિષ્ફળ જતા હોય તે ભૂલ અને ખામી તેઓ તમારી સલાહથી જોતાં શિખે છે. સ્વજન અથવા મિત્રતા શબદ જે અસર કરી શક્યા નહતા, તે અસર ઘણીવાર તમે અજાપ્રથા તરીકે કરી શકે છે. આટલું બધું તમારું બીજા ઉપર ઉપકાર કરવાનું સામર્થ છે, માટે પરોપકારને વાસ્તે તત્પર બને.
જગત ભણું દષ્ટિ કરતાં જણાય છે કે જગતમાંના કોઈ પણ બે મ. નુષ્યનો અનુભવ એક સરખે હેત નથી, આ વાત બહુ એમ માનવામાં ઘણીવાર આપણે ભુલ કરીએ છીએ, જે બાબતમાં આપણે મજબુત હાઈએ, તે બાબતમાં બીજાં નિર્મળ હોય છે, અને બીજી જે બાબતમાં મજબુત હોય, તે બાબતમાં આપણે નિબળ હાઈએ, એમ પણ બનવા જોગ છે. અને તેથી આપણી પાસેથી બીજાને અને બીજા પાસેથી આપણને શિખવા ગ્ય ઘણું મળી આવે છે, જુદી જુદી બાબતેનું જ્ઞાન જુદા જુદા પુરૂષો પાસેથી તેમજ વિવિધ મુiા દારા 'ત કરી શકાય છે. સૂર્ય અનેક બારીકરણ