Book Title: Buddhiprabha 1909 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 22
________________ આપણા ગૃહમાં દાખલ થાય છે, જેટલી બારીઓ બંધ કરીએ, તેટલા આ પાણને તેર લાભ છે. તેમ જ્ઞાન મેળવવાના પણ અનેક કાર છે; જેટલાં દ્વાર આપણે બંધ કરી રાખીએ, તેટલું ઓછું જ્ઞાન આપણને મળે છે, * તાન પ્રાપ્ત કર્યું તે જ્ઞાની કહેવરાવવા માટે નથી પણ જ્યારે જ્યારે અનુકૂળ પ્રસંગ પડે ત્યારે ત્યારે તે જ્ઞાનને બીજાને બોધ આપવા સાર તે મેળવવાનું છે. જે આ વિચારથીજ આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શું છે તે જ્ઞાન આપણી અંદર રહેવા છતાં પણ જગતમાં એક શક્તિરૂપે થશે આપણું કાભતે તે જ્ઞાન બીજાને મળે તે માટે શ્રેષ્ઠ પ્રણાલિકા તીક રૂપ થવાનું છે. એકવાર જો એ જ્ઞાનનો ફેલા કરવામાં આવે છે તે એક જગ્યાએ અને ટકી જતું નથી, પણ સત્યની માફક ચારે બાજુએ ફેલાય છે. જેમ અરસ્પર માલને બદલે કરવાથી વ્યાપારને પુષ્ટિ મળે છે, અને તે વૃદ્ધિ પામે છે, તેજ રીતે જ્ઞાનને અદલાબદલ કરવાથી, આપણું જ્ઞાન બીજાને શિ. ખવવાથી અને બીજાનું જ્ઞાન આપણે શિખવાથી, નતિનું કાર્ય આગળ મળે છે. જે મંય બિન્દુ ( entr:) પર ઉભા રહેવાથી બીજના માર્ગ પર પ્રકાશનાં કિરણ પડ, તેવા મધ્ય બિન્દુ રૂ૫ દરેક સ્ત્ર થા પુરુષ થવાનો પ્રયત્ન કરો. સુવર્ણની કે જ્ઞાનની ગમે તેવા પ્રકારની દેલત હોય, પણ જ્યાં સુધી આપણુ પિતાના લાભ વાર્તજ તે મેળવવા આપણે મથીએ છીએ, ત્યાં સુધી યાદ રાખવું જોઈએ કે ખરે સંતોષ અને આનંદ મેળવવાના માગંથી આપણે દૂર છીએ. પોતાનાં જ્ઞાન, સત્તા, ધન બળ વગેરેને લાભ બીજાને આપવા તત્પર રહેવું, એ ખરા શાશ્વત આનંદને સારૂ બહુજ જરૂરનું છે. વળી આ સાથે નિરંતર હદય આગળ ખ્યાલ રાખવો જોઈએ કે આપણું કરતાં તેની વધારે જરૂર વાળા પુરૂષ પણ જગતમાં વસે છે. જે આ બાબતનો યથાર્થ ખ્યાલ એકવાર પણ મનુષ્યના હૃદયમાં સજડ દાખલ થાય તે તે મનુષ્ય પિતાના વખતને અને ધનનો સદુપયોગ કરશે, અને પોતાને આવો સારો ઉપયોગ કરવાનો પ્રસંગ મળ્યો તેથી હદયમાં આનંદ પામશે જે આપણી જીગરની ઇચ્છા હોય તો આપણે બીજા પુરવાપર બહુજ સારી અસર કરી શકીએ. પણ તે ઇચ્છાને ફરજ રૂપે કર્તવ્ય રૂપે બળે ધર્મ રૂપ ગણતાં શિખવું જોઈએ નહિ તે તે ઈછા કદી સફળ થશે નહિ; પગુ કતલ ઈછા ન રહેશે, એ છે કે તે ઈછા પુરે પુરી સફળ ન

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36