Book Title: Bhramcharya Uttaradh
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 1
________________ અરે, આવું તો ન જાણ્યું કદિ ! “લોકોને અબ્રહ્મમર્ચની વાતમાં શું નુકસાન અને શું ફાયદો, તથા એની કેટલી બધી જવાબદારીઓ છે, એ સમજમાં આવે અને બ્રહ્મચર્ય પાળે, એટલા માટે જ બ્રહ્મચર્ય ઉપર અમે બોલ્યા છીએ, એનું આ ‘પુસ્તક’ બન્યું છે. બધાં એ એવું કહ્યું છે કે “અબ્રહ્મચર્ય ખોટું છે, બ્રહ્મચર્ય પાળવું જોઈએ' ‘અલ્યા ભઈ, કેવી રીતે અબ્રહ્મચર્ય બંધ થાય ?' એનો રસ્તો જ બતાડ્યો નથી. માટે આ ‘પુસ્તક’માં બધો રસ્તો જ છે. તે લોકો વાંચીને વિચારે કે આટલું બધું આમાં નુકસાન થાય છે ?! અરે, આવું તો આપણે જાણતા જ ન હતા !’’ -દાદાશ્રી ---- ----- ΕΙΕΙ ભગવાન કચિત સ મ જ થી प्रा 너 પ્ત બ્ર (ઉત્તરાર્ધ) દાદા ભગવાન કથિત સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય (ઉત્તરાર્ધ)

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 164