Book Title: Bhojan Vyavahar tya Kanya Vyavahar athva Roti tya Beti
Author(s): Keshavlal Motilal
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 123
________________ (920) વાચીન વિદ્વાને, કવિ, અને હરિભક્તોના અભિપ્રાય પણ વિરૂદ્ધ છે. નરસિહ મહેતા, અખેા ભક્ત, કે શામળ ભટ્ટ જેટલે દરજ્જે ગયા છે, તેટલે દરજ્જે જવું યાગ્ય છે કે નહિ તે પ્રશ્ન જુદો છે, પરંતુ કૃષ્ણારામ મહારાજે જે અતીતિ ગાઅે તે અનીતિ દૂર કરવાની હાલ વાત છે. એ બાબતમાં આપણે જોયું કે જ્યાં કન્યા વ્યવહાર છે, ત્યાં ભાણા વ્યવહારને પ્રતિબંધ છે, એ તદ્દન અકારણ, નિર્મૂળ, અને પ્રાચીન તથા અર્વાચીન્ કાળના સુત્ત અને માન પામેલા વિદ્વાનેાના અભિપ્રાય વિરૂદ્ધ છે, તે પ્રતિબંધ યોગ્ય નથી, માન્ય રાખવા લાયક નથી, અને તે પ્રતિબંધ તેાડી નાંખવાની અગત્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134