Book Title: Atmashakti Prakasha Granth Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રાવિકા પણ પિતાની માતાનું ધાર્મિક જીવન અનુસરીને ભવિષ્યમાં ઉત્તમ શ્રાવિકા થશે એમ ઇચ્છવામાં આવે છે. શેઠ વાડીલાલ છગનલાલે તેમની પત્નીની સલાહે આ પુસ્તક છપાવવામાં રૂપૈયા ૨૫૧) ની મદત કરી છે. માણેકબેને સાધુ સાધ્વીઓની સેવાભક્તિમાં અમુક રકમ ભરતી વખતે કાઢી છે, તેમાંથી સાધુ સાધ્વીઓની સેવા ભક્તિ કરવામાં આવે છે. પંડિતના પગાર તથા આવા પુસ્તકો છપાવવામાં પણ તેમાંથી મદત કરવામાં આવે છે. તેથી શ્રાવિકા માણેકબેને પિતાની પાછળ સાધુ સાધ્વીની સેવા ભક્તિની જેવી સારી વ્યવસ્થા કરી છે તેનું શિક્ષણ અન્યોને પણ લેવા જેવું છે. અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ, વિ.સં. ૧૮૮૧ માઘ સુદિ ૧૨. www.kobatirth.org For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 150